‘સાધના’ સાપ્તાહિક અને ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ દ્વારા અમદાવાદ ખાતે ‘શબ્દ-સાધના’ નિબંધસ્પર્ધા પુરસ્કાર અર્પણ સમારોહ
આપણી યુવા પેઢી તથા નાગરિકોને દેશનું ગૌરવ, રાષ્ટ્રના સાંપ્રત મુદ્દાઓ વગેરે વિશે વિચારતા કરવા માટે લેખન દ્વારા એક પ્લેટફોર્મ પૂરુ પાડવાના શુભ આશય સાથે ‘સાધના’ સાપ્તાહિક અને ગુજરાત સાહિત્ય ?...
રાહુલ ગાંધીના આરોપ પર અરુણ જેટલીના પુત્રનો જવાબ, ‘મારા પિતાનું 2019માં નિધન થયું તો 2020માં તેમણે કેવી રીતે ધમકાવ્યા?’
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના ટોચના નેતા રહેલા અરૂણ જેટલીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમુક આરોપ લગાવ્યા હતા. જોકે, હવે અરૂણ જેટલીના દીકરા રોહન જેટલીએ રાહુલ ગાંધીના આરોપો પર પોતાન...
સજા પતે કે પછી જામીન મળે તો કોઈ કેદી એક મિનિટ પણ જેલમાં ન રહેવો જોઇએ : ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે એક ઐતિહાસિક અને માનવાધિકાર આધારિત મહત્વપૂર્ણ ટકોર કરતા જણાવ્યું છે કે જો કોઈ કેદી દ્વારા તમામ સજા પૂર્ણ થઈ ગઈ હોય અને જામીન મંજૂર થઈ ચૂક્યા હોય, તો તે પછી તે કેદી એક મિનિટ મા?...
ટ્રમ્પની ટેરિફ નીતિ પર ભારતનો જવાબ: ‘આત્મનિર્ભર ભારતને ચિંતા કરવાની જરૂર નથી’
અમેરિકા દ્વારા 1 ઓગસ્ટથી ભારતમાંથી થતી આયાતો પર 25% ટેરિફ લાદવાના નિર્ણયને લઈને ભારત સરકારે તેનો પ્રતિસાદ ખૂબ જ સંયમ અને પરિપક્વતાપૂર્વક આપ્યો છે. સરકારી સૂત્રોએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ભ?...
અમરેલી પંથકમાં 2 સિંહબાળના મોત, ભેદી રોગચાળાની આશંકા
ગુજરાતના ગૌરવ ગણાતા સિંહો સામે ફરી એકવાર ભેદી રોગચાળાનું સંકટ ઊભું થયું છે. તાજેતરમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર સિમ વિસ્તારમાં 2 સિંહબાળના શંકાસ્પદ મોત થયા છે, જેના કારણે આ ?...