પંજાબમાં પૂરના કારણે સ્થિતિ વિકટ, અનેક ગામડાં બેટમાં ફેરવાયાં
પંજાબ હાલમાં ગંભીર પૂરની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને પંજાબના ઉપરવાસના વિસ્તારોમાં થયેલા તીવ્ર વરસાદના કારણે સતલુજ, બિયાસ અને રાવી નદીઓમાં પાણી ભયજનક ?...
PM મોદી, પુતિન અને જિનપિંગની મુલાકાત બાદ અમેરિકાના સૂર બદલાયા
શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલનમાં ભારત, રશિયા અને ચીનના નેતાઓની ઉપસ્થિતિ ખાસ ધ્યાન ખેંચનારી રહી. ચીનના તિયાનજિન શહેરમાં યોજાયેલા આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના પ્રમુખ વ...
‘ભારત કોઈને દુશ્મન નથી માનતું…’, ટેરિફ વૉર વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાને સંભળાવી ખરી-ખોટી
અમેરિકા દ્વારા ભારત પર વધારાના ટેરિફ લાદવાની પ્રક્રિયા અને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદવા માટેના દબાણ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વોશિંગ્ટનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત પોતાના ?...
સનાતન સાથે નૂતનનો સમન્વય એ લોકભારતીનો સંદેશ રહ્યો છે – લેખક રમેશભાઈ સંઘવી
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં 'દર્શક' વ્યાખ્યાનમાળા અને પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યકમ યોજાઈ ગયો. આ વ્યાખ્યાનમાં લેખક રમેશભાઈ સંઘવીએ સનાતન સાથે નૂતનનો સમન્વય એ લોકભારતીનો સંદેશ...
‘જેટલી ગાળો આપશો, એટલું કમળ ખીલશે’, કોંગ્રેસની રેલીમાં પીએમ મોદીને અપશબ્દો બોલવા પર અમિત શાહ ભડક્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના દરભંગામાં કોંગ્રેસની સભા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કરવામાં આવેલા દુર્વ્યવહારની કડક નિંદા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ક?...
તમે ટેક પાવર અને અમે ટેલેન્ટનું પાવર હાઉસ, સાથે મળી દુનિયાનું નેતૃત્વ કરીશું…જાપાનમાં PM મોદીનું સંબોધન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનની મુલાકાતના પ્રથમ દિવસે ટોક્યોના હાનેડા એરપોર્ટ પર ઉતર્યા બાદ ભારત-જાપાન ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સ્પષ્ટ સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે જાપાન એક “?...
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓનો રોષ, LC લેવા માટે 100થી વધુ અરજીઓ મળી
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં હલચલ મચાવી છે. આ ચકચારી બનાવ બાદ વાલીઓમાં ભારે ભય અને રોષ જોવા મળી રહ્યો છે. તેમના બાળકોની સુરક્ષા સૌથી મોટી ચિં?...
સેવેન્થ ડે શાળામાં થયેલી હિંસક ઘટના અત્યંય ચિંતા જનક, જવાબદાર શાળા સંચાલન સામે કડક કાર્યવાહી થવી અનિવાર્ય : અભાવિપ ગુજરાત
ગત તારીખ 19 ઓગસ્ટના રોજ કર્ણાવતી (અમદાવાદ) મહાનગરના ખોખરા ખાતે આવેલી સેવન્થ ડે શાળામાં બનેલી હૃદયકંપી ઘટના સમગ્ર શૈક્ષણિક જગતને હચમચાવી ગઈ છે. એક કુમળું જીવન અચાનક છીનવાઈ ગયું અને એક નિર્દોષ ?...
GSTમાંથી 12 ટકા અને 28 ટકાનો સ્લેબ દૂર કરવાની ભલામણ, GOMએ સ્વીકાર્યો પ્રસ્તાવ
કેન્દ્ર સરકારના જીએસટી સ્લેબ ઘટાડવાના પ્રસ્તાવને ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (GoM)એ સ્વીકાર આપતા હવે આવનારા દિવસોમાં કરમાળખામાં મોટો ફેરફાર થવાની સંભાવના છે. હાલ 5%, 12%, 18% અને 28% એમ ચાર જીએસટી સ્લેબ અમલમા...
સબોસણ ગામમાં ‘અણુ જો’ તહેવાર : અમુલ્ય જીવોને આરામ અપાવવાનો 95 વર્ષ જૂનો નિયમ
આ પરંપરાની શરૂઆત આજથી 95 વર્ષ પહેલાં ગામના અગ્રણી છગનદાસ પંચાલ દ્વારા કરવામાં આવી હતી. એમના પુત્ર ગોરધનદાસના જન્મદિવસે એ સમયે ખેતીમાં બળદોનું મહત્વ ધ્યાનમાં રાખીને ગામમાં આ અનોખી પ્રથા શરૂ ?...