સુરતના મહિધરપુરાના આઠ ગણેશ મંડપોમાં રાત્રે ચોરી, બેની ધરપકડ
સુરતના મહિધરપુરા વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન મોટી ચોરીની ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઈ છે. મહિધરપુરાના દારૂખાના રોડ પર આવેલા આઠેક ગણેશ મંડપોમાં 2 સપ્ટેમ્બરની ...
વડોદરામાં શ્રીજી પર ઈંડાં ફેંકવા મામલે મુખ્ય આરોપી જુનેદની અમ્મી સાદિકા સિંધીની પણ ધરપકડ
વડોદરામાં ભગવાન ગણેશજીની મૂર્તિ પર ઈંડાં ફેંકવાની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે. આ મામલે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે અને પોલીસે અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તાજેતરમાં જ મ?...
પોલીસ પર ફાયરિંગ કરી કસ્ટડીમાંથી ફરાર થયો પંજાબનો AAP ધારાસભ્ય
આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય હરમીત પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હરમીત પોલીસ પર ગોળીબાર કરીને ભાગી ગયો હતો. AAP ધારાસભ્યની હરિયાણાના કરનાલથી ધરપકડ ક...
RJD-કોંગ્રેસના મંચથી મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ ભારત નહીં કરે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં કોંગ્રેસ-આરજેડીના મંચ પરથી તેમના સ્વર્ગવાસી માતા હીરાબેન મોદી વિશે આપવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓનો તીખો જવાબ આપ્યો. તેમણે વીડિયો કોન્ફરન્સ મારફતે યો...
પંજાબમાં પૂરના કારણે સ્થિતિ વિકટ, અનેક ગામડાં બેટમાં ફેરવાયાં
પંજાબ હાલમાં ગંભીર પૂરની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને પંજાબના ઉપરવાસના વિસ્તારોમાં થયેલા તીવ્ર વરસાદના કારણે સતલુજ, બિયાસ અને રાવી નદીઓમાં પાણી ભયજનક ?...
PM મોદી, પુતિન અને જિનપિંગની મુલાકાત બાદ અમેરિકાના સૂર બદલાયા
શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલનમાં ભારત, રશિયા અને ચીનના નેતાઓની ઉપસ્થિતિ ખાસ ધ્યાન ખેંચનારી રહી. ચીનના તિયાનજિન શહેરમાં યોજાયેલા આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના પ્રમુખ વ...
‘ભારત કોઈને દુશ્મન નથી માનતું…’, ટેરિફ વૉર વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાને સંભળાવી ખરી-ખોટી
અમેરિકા દ્વારા ભારત પર વધારાના ટેરિફ લાદવાની પ્રક્રિયા અને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદવા માટેના દબાણ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વોશિંગ્ટનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત પોતાના ?...
સનાતન સાથે નૂતનનો સમન્વય એ લોકભારતીનો સંદેશ રહ્યો છે – લેખક રમેશભાઈ સંઘવી
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં 'દર્શક' વ્યાખ્યાનમાળા અને પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યકમ યોજાઈ ગયો. આ વ્યાખ્યાનમાં લેખક રમેશભાઈ સંઘવીએ સનાતન સાથે નૂતનનો સમન્વય એ લોકભારતીનો સંદેશ...
‘જેટલી ગાળો આપશો, એટલું કમળ ખીલશે’, કોંગ્રેસની રેલીમાં પીએમ મોદીને અપશબ્દો બોલવા પર અમિત શાહ ભડક્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના દરભંગામાં કોંગ્રેસની સભા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કરવામાં આવેલા દુર્વ્યવહારની કડક નિંદા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ક?...
તમે ટેક પાવર અને અમે ટેલેન્ટનું પાવર હાઉસ, સાથે મળી દુનિયાનું નેતૃત્વ કરીશું…જાપાનમાં PM મોદીનું સંબોધન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનની મુલાકાતના પ્રથમ દિવસે ટોક્યોના હાનેડા એરપોર્ટ પર ઉતર્યા બાદ ભારત-જાપાન ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સ્પષ્ટ સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે જાપાન એક “?...