કોંગ્રેસી પવન ખેડાને સુપ્રીમ કોર્ટનો ઝટકો : ‘આસામની કોર્ટમાં જઈને જામીન માંગો’
કોંગ્રેસ નેતા પવન ખેડા ને સુપ્રીમ કોર્ટ માંથી મોટો ઝટકો મળ્યો છે. શુક્રવાર (17 એપ્રિલ 2026)ના રોજ સુપ્રીમ કોર્ટે તેમની ટ્રાન્ઝિટ એન્ટિસિપેટરી બેલ મામલે કોઈ પણ રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો. કોર્ટ...
UCC પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી : “સમાન નાગરિક સંહિતા બંધારણીય લક્ષ્ય, કોઈ ધર્મ સાથે જોડશો નહીં”
દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સુપ્રીમ કોર્ટએ ફરી એકવાર મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતએ સ્પષ્ટ કહ્યું કે UCC ભારતનું બંધારણીય લક્ષ્ય છે અને તેન?...
નાશિક TCS BPO કૌભાંડ : નિદા ખાન આગોતરા જામીન માટે કોર્ટનો દરવાજો ખખડાવશે, ધાર્મિક અપમાનના ગંભીર આરોપ
મહારાષ્ટ્રના નાશિકમાં સ્થિત Tata Consultancy Services (TCS)ના BPO સેન્ટરમાં સામે આવેલા જાતીય શોષણ અને ધર્માંતરણના ગંભીર કૌભાંડમાં નિદા ખાન મુખ્ય આરોપી તરીકે સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે. પોલ...
નાશિક TCS BPO કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો : ધર્માંતરણ મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા, કડક કાયદાની માંગ
મહારાષ્ટ્રના નાશિકમાં સ્થિત Tata Consultancy Services (TCS)ના BPO સેન્ટરમાં બનેલી જાતીય સતામણી અને ધાર્મિક રૂપાંતરણની ઘટના હવે દેશના સર્વોચ્ચ ન્યાયાલય સુધી પહોંચી છે. આ મામલે વરિષ્ઠ વકીલ અશ્વિની કુમાર ઉપાધ્ય?...
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ મામલે નવી અરજી ફગાવી
અમદાવાદમાં બનેલી એર ઇન્ડિયા પ્લેન ક્રેશ ઘટનાને લઈને એક મહત્વપૂર્ણ કાનૂની વિકાસ સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે, જેનું અધ્યક્ષપદ સૂર્યકાંત પાસે હતું, બુધવારે વધુ એક અરજી ફગાવી દીધી છે...
હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે : સુપ્રીમ કોર્ટ
ભારતની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટએ ધર્મ પરિવર્તન સંબંધિત એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ છોડીને અન્ય કોઈ...
સુપ્રીમ કોર્ટે 32 વર્ષીય હરીશ રાણાને ઇચ્છામૃત્યુની મંજૂરી આપી, 13 વર્ષથી છે પથારીવશ
ભારતમાં ઇચ્છામૃત્યુ (Euthanasia) અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય આપતા સુપ્રીમ કોર્ટે એ 32 વર્ષીય હરીશ રાણાની જીવન ટકાવી રાખતી સારવાર પાછી ખેંચવાની મંજૂરી આપી છે. બુધવાર, 11 માર્ચે બે સભ્યોની બેન્ચે હરીશ રા?...
કોવિડ વેક્સિનની ગંભીર આડઅસર માટે વળતર નીતિ બનાવો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ
કોવિડ-19 રસીકરણ પછીની ગંભીર આડઅસરોને લઈને Supreme Court of Indiaએ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. અદાલતે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે જે લોકો COVID-19 વેક્સિનની ગંભીર આડઅસરોથી પીડાઈ રહ્યા છે, તેમને વળતર આપવા ...
લગ્ન પહેલા સંબંધ બાંધવા બાબતે સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી, ‘કોઈ પર સરળતાથી વિશ્વાસ ન કરવો’ – જસ્ટિસ નાગરત્ના
લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી હાલ ચર્ચાનો વિષય બની છે. સુપ્રીમ કોર્ટની ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્નાની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યુ?...
2020 હિંદુવિરોધી રમખાણ કેસ : આરોપી ખાલિદ સૈફીને રમજાન મનાવવા દિલ્હી કોર્ટે આપ્યા વચગાળાના જામીન
દિલ્હીની એક કોર્ટે ગુરુવારે, 29 જાન્યુઆરી, 2026ના રોજ 2020ના દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના કેસના મુખ્ય આરોપી ખાલિદ સૈફીને અસ્થાયી જામીન મંજૂર કર્યો છે. ખાનગી વિગતો મુજબ, કોર્ટે સૈફીને પોતાના ભત્?...