સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : ગૃહિણીઓ હવે ‘રાષ્ટ્ર નિર્માતા’, અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય રૂ. 30,000 નક્કી
ભારતીય ન્યાયતંત્રે ગૃહિણીઓના સમાજ અને પરિવાર પ્રત્યેના યોગદાનને નવી ઓળખ આપતો એક ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગૃહિણીઓ દ્વારા કરવામાં આવતી ઘરેલુ?...
આસામ વિધાનસભામાં UCC બિલ રજૂ : બહુવિવાહ પર પ્રતિબંધ, નિકાહ-તલાક રજિસ્ટ્રેશન ફરજિયાત
આસામની હિમંત બિસ્વા સરમા સરકારએ સોમવારે (25 મે) વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ રજૂ કરીને રાજ્યની રાજનીતિમાં મોટો નિર્ણય કર્યો છે. આ પ્રસ્તાવિત કાયદો પસાર થાય તો આસામ ઉત્તરાખંડ અને ગુજ...
ઉમર ખાલિદને દિલ્હી હાઇકોર્ટથી 3 દિવસના વચગાળાના જામીન, માતાની સર્જરી માટે રાહત
દિલ્હી હાઇકોર્ટે 2020ના ઉત્તર-પૂર્વી દિલ્હી રમખાણોના કથિત ષડયંત્ર કેસમાં જેલમાં બંધ ઉમર ખાલિદને મર્યાદિત રાહત આપી છે. કોર્ટએ તેની માતાની તબીબી સર્જરીને ધ્યાનમાં રાખીને 1 જૂનથી 3 જૂન સુધીના ત્?...
721 વર્ષ પછી ભોજશાળામાં હિંદુઓનો પ્રવેશ, ગર્ભગૃહમાં વાગ્દેવીની પૂજા-આરતી
૨૨ મે, ૨૦૨૬ ના રોજ મધ્યપ્રદેશના ધાર સ્થિત ભોજશાળા સંકુલમાં ઇતિહાસ બદલાઈ ગયો. હાઇકોર્ટના નિર્ણય પછી આ પહેલો શુક્રવાર હતો, જેમાં સંકુલની અંદર નમાજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હિન્દુઓન?...
‘ગાયની કતલ ઈદનો ભાગ નથી’ : પશ્ચિમ બંગાળના પશુહત્યા નિયમોને કલકત્તા હાઇકોર્ટનું સમર્થન
કલકત્તા હાઇકોર્ટે ગુરુવારે (21 મે) એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં પશ્ચિમ બંગાળ સરકારના ગૌવંશ કતલ નિયંત્રણ સંબંધિત આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ગૌહત્યા કોઈ પણ તહે?...
દિલ્હી હાઇકોર્ટનો કડક પગલું : કેજરીવાલ સહિત AAP નેતાઓ સામે અવમાનનાની કાર્યવાહી શરૂ
દિલ્હી હાઇકોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ટોચના નેતાઓ સામે મહત્વપૂર્ણ કાર્યવાહી શરૂ કરી છે. અદાલતે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંઘ, સૌરભ ભારદ્વાજ અને દુર્ગેશ પાઠક વિરુદ્ધ અદાલતની અવમા?...
સોહરાબુદ્દીન કેસમાં મોટી રાહત : બૉમ્બે હાઇકોર્ટે પોલીસકર્મીઓની નિર્દોષ મુક્તિ યથાવત રાખી
બૉમ્બે હાઇકોર્ટેએ સોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી નિર્દોષ મુક્તિને યથાવત રાખતાં મોટી રાહત આપી છે. કોર્ટે પીડિત પરિવાર દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી...
દિલ્હી સાકેત કોર્ટનો મોટો આદેશ : આમ આદમી પાર્ટી અને સૌરભ ભારદ્વાજને બાંસુરી સ્વરાજ વિરુદ્ધ કન્ટેન્ટ હટાવવાનો નિર્દેશ
દિલ્હીની સાકેત કોર્ટએ એક મહત્વપૂર્ણ આદેશ આપતાં આમ આદમી પાર્ટી અને તેના વરિષ્ઠ નેતા સૌરભ ભારદ્વાજને ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજ વિરુદ્ધ કોઈપણ બદનક્ષીભર્યું કન્ટેન્ટ પ્રકાશિત કરવા પર રોક લગ?...
ગુવાહાટી હાઈકોર્ટનો મોટો નિર્ણય : પવન ખેડાની આગોતરા જામીન અરજી ફગાવાઈ
આસામમાં રાજકીય વિવાદ વચ્ચે ગુવાહાટી હાઈકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાને મોટો કાયદાકીય ફટકો પડ્યો છે, કારણ કે કોર્ટએ તેમની આગોતરા જામી?...
કોંગ્રેસી પવન ખેડાને સુપ્રીમ કોર્ટનો ઝટકો : ‘આસામની કોર્ટમાં જઈને જામીન માંગો’
કોંગ્રેસ નેતા પવન ખેડા ને સુપ્રીમ કોર્ટ માંથી મોટો ઝટકો મળ્યો છે. શુક્રવાર (17 એપ્રિલ 2026)ના રોજ સુપ્રીમ કોર્ટે તેમની ટ્રાન્ઝિટ એન્ટિસિપેટરી બેલ મામલે કોઈ પણ રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો. કોર્ટ...