સુરત નાસિરનગર ડિમોલિશન કેસમાં મોટો વળાંક, SMCએ પાંચ ઇજનેરોને સસ્પેન્ડ કર્યા; હાઇકોર્ટમાં 2 જુલાઈએ સુનાવણી
સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન મામલે સુરત મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. મહાનગરપાલિકાએ તપાસ સમિતિના રિપોર્ટના આધારે પાંચ ઇજનેરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ...
ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : સપ્તપદી વિના મેરેજ સર્ટિફિકેટથી હિંદુ લગ્ન માન્ય નહીં
ગુજરાત હાઇકોર્ટે હિંદુ લગ્નને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર નોંધાયેલું મેરેજ સર્ટિફિકેટ કોઈ હિંદુ લગ્નને કાયદેસર માન્યતા આપી શકતું નથી. કોર્ટએ કહ્યું કે હિંદુ...
ચૈતર વસાવાને 7 વર્ષની સજા બાદ શું જશે ધારાસભ્ય પદ? જાણો કાયદો શું કહે છે?
ગુજરાતના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળા સેશન્સ કોર્ટે એક કેસમાં દોષિત ઠેરવીને 7 વર્ષની કેદની સજા અને ₹25 હજ...
વડોદરામાં યુસુફ પઠાણના કબજાવાળા પ્લોટની હરાજીનો વિવાદ ગરમાયો, VMC સામે દંડ વસૂલવાની માંગ
વડોદરા મહાનગરપાલિકા (VMC) અને પૂર્વ ભારતીય ક્રિકેટર તથા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ યુસુફ પઠાણ વચ્ચેનો જમીન વિવાદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. તાજેતરમાં મળેલી મનપાની સ્થાયી સમિતિની...
મદ્રાસ હાઇકોર્ટનો મોટો ચુકાદો : 100 વર્ષ જૂના મંદિર પાસે ચર્ચ નિર્માણ પર રોક, કોઈમ્બતૂરમાં ધાર્મિક સૌહાર્દ જાળવવા આદેશ
તમિલનાડુના કોઈમ્બતૂર જિલ્લામાં મંદિર નજીક ચર્ચના પ્રસ્તાવિત નિર્માણને લઈને ચાલતા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં મદ્રાસ હાઇકોર્ટે મહત્વપૂર્ણ વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે કલાપટ્ટી મે?...
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : ગૃહિણીઓ હવે ‘રાષ્ટ્ર નિર્માતા’, અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય રૂ. 30,000 નક્કી
ભારતીય ન્યાયતંત્રે ગૃહિણીઓના સમાજ અને પરિવાર પ્રત્યેના યોગદાનને નવી ઓળખ આપતો એક ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગૃહિણીઓ દ્વારા કરવામાં આવતી ઘરેલુ?...
સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો : બેંક સાથે સેટલમેન્ટ થયા બાદ લોન ડિફોલ્ટર સામે ક્રિમિનલ કાર્યવાહી નહીં ચાલે
દેશના વેપારીઓ, ઉદ્યોગસાહસિકો અને બેંકિંગ ક્ષેત્ર માટે રાહતરૂપ એવા એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો બેંક અને દેવાદાર (કર્જદાર) વચ્ચે લોન ખાતાના વિવાદ અંગે સત્ત?...
ભાવનગરમાં અશાંતધારા ઉલ્લંઘનનો કેસ, ખરીદનાર-વેચનાર બંને સામે ગુનો
ગુજરાતના ભાવનગર શહેરમાં અશાંતધારા કાયદાનો ભંગ થવાનો વધુ એક ગંભીર મામલો સામે આવ્યો છે. કલેક્ટરની પૂર્વ મંજૂરી લીધા વિના મિલકતની ખરીદી-વેચાણ કરવામાં આવતા વહીવટી તંત્ર અને પોલીસ તાત્કાલિક એ?...
સુપ્રીમ કોર્ટનો કડક સ્ટેન્ડ : રખડતા શ્વાનોને શેરીઓમાંથી હટાવવાનો આદેશ યથાવત, અરજીઓ ફગાવાઈ
સુપ્રીમ કોર્ટએ રખડતા શ્વાનોના મુદ્દે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય આપતા સ્પષ્ટ કર્યું છે કે અગાઉનો આદેશ યથાવત રહેશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. કોર્ટે ડોગ લવર્સ અને એનિમલ વેલફેર સં...
યુએપીએ કેસોમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી : “જામીન નિયમ, જેલ અપવાદ”
સુપ્રીમ કોર્ટએ યુએપીએ (Unlawful Activities Prevention Act) હેઠળ ધરપકડ કરાયેલા આરોપીઓના જામીન અંગે એક મહત્વપૂર્ણ અને વ્યાપક અસર ધરાવતું અવલોકન કર્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે “જામીન એ નિયમ છે અને જેલ અપવાદ”,...