‘ભગવાન રામ મુસ્લિમ હતા’- TMC નેતા મદન મિત્રાનું વિવાદાસ્પદ નિવેદન
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્ય મદન મિત્રાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે વિવાદ ઉભો થયો છે. આ વીડિયોમાં મદન મિત્રા કહેતા સંભળાય છે કે “ભગવાન રામ મુસ્લિમ હતા, હિં?...
ઉત્તર અમેરિકાની સૌથી ઉંચી 51 ફૂટ ઉંચી ભગવાન રામની પ્રતિમા કેનેડામાં સ્થાપિત
કેનેડાના મિસીસૌગા શહેરમાં ભગવાન શ્રી રામની 51 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ ઉત્તર અમેરિકાની સૌથી ઊંચી રામ પ્રતિમા છે. જેના કારણે હિન્દુ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. રવિવા?...
આ ધરતી પર કોઇ મહાન વ્યક્તિ વિશે લખી શકાય છે તો તે ભગવાન રામ છેઃ આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે અયોધ્યામાં હનુમાન ગઢી મંદિર અને રામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘જો આ ધરતી પર કોઇ મહાન વ્યક્તિ વિશે લખવામાં આવી શકે છ?...
મધ્યપ્રદેશમાં 750 કરોડનો બનશે રામાયણ પાર્ક, ભગવાન રામની 151 ફૂટ ઊંચી પ્રતિમા બનશે આકર્ષણનું કેન્દ્ર
મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં રામાયણ એક્સપિરિયન્સ પાર્ક એક ઐતિહાસિક અને આધુનિક પ્રોજેક્ટ હશે, જે ભગવાન રામના જીવન અને રામાયણના સુકન્ય સમયને જીવંત બનાવવાનો પ્રયાસ કરશે. આ પ્રોજેક્ટ માટે ₹750 કરો...
PM મોદીના બાંધણીવાળા સાફાએ ખેંચ્યું સૌ કોઈનું ધ્યાન, પાઘડીનું ભગવાન રામ સાથે છે ખાસ કનેક્શન
દેશ આજે તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આ દરમિયાન ઈન્ડિયા ગેટના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડની સાથે વિવિધ રાજ્યોની રંગબેરંગી ઝાંખીઓ અને વિવિધ સાંસ્કૃતિક ક?...
વડાપ્રધાન મોદી બે દિગ્ગજ સિંગરોના ‘રામ ભજન’ સાંભળીને મંત્રમુગ્ધ, પોસ્ટ શેર કરીને કર્યા વખાણ
22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન થવાનું છે. જેમાં મહાનુભાવો અને દરેક ક્ષેત્રના લોકો હાજરી આપશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. https://twitter.com/narendramodi/status/1742742327...
રામલલ્લાની બનાવાઈ 3 મૂર્તિઓ, પરંતુ સ્થાપિત થશે માત્ર એક જ, જાણો કેવી રીતે એક મૂર્તિની કરાશે પસંદગી?
રામલલ્લા 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થશે. રામલલ્લાની કઇ મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે, તે આ મહિનાની 29 તારીખે મળનારી બેઠકમાં નક્કી કરવામાં આવશે. માહિતી અનુસાર, બેંગલ...