INS અરિદમન નૌસેનામાં સામેલ : ભારતની સમુદ્રી શક્તિમાં ઐતિહાસિક વધારો, ન્યુક્લિયર ટ્રાયડ વધુ મજબૂત
ભારતની દરિયાઈ સુરક્ષામાં ઐતિહાસિક વધારો કરતાં રાજનાથ સિંહએ આજે INS Aridamanને ભારતીય નૌસેનામાં સામેલ કરી છે. આ સબમરીન માત્ર એક યુદ્ધજહાજ નથી, પરંતુ સમુદ્રના પેટાળમાં છુપાયેલું શક્તિશાળી રક્ષણ કવ...
INS દુનાગિરી ભારતીય નૌકાદળમાં સામેલ : સ્વદેશી શક્તિનું પ્રતિક, અદ્યતન યુદ્ધ જહાજની મોટી સિદ્ધિ
ભારતીય નૌકાદળને વધુ મજબૂત બનાવતા મહત્વપૂર્ણ પગલા રૂપે INS Dunagiri ને 30 માર્ચ 2026ના રોજ કોલકાતામાં સ્થિત Garden Reach Shipbuilders & Engineers Limited (GRSE) ખાતે સત્તાવાર રીતે સોંપવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજ નીલગિરી વર્ગ (પ્રો?...
ભારતીય વાયુસેનાને મળશે 114 નવા રાફેલ ફાઇટર જેટ્સ, ₹3.25 લાખ કરોડના ઐતિહાસિક સોદાને DAC ની મંજૂરી
ભારતની રક્ષણાત્મક ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) ન?...
ફ્રાન્સ સાથે મેગા ડીલની તૈયારી : ₹3.25 લાખ કરોડમાં 114 રાફેલ જેટ ખરીદવાની યોજના
ભારતીય વાયુસેના (IAF)ની શક્તિ વધારવા માટે 114 વધુ રફાલ ફાઈટર જેટ્સ ખરીદવાનો પ્રસ્તાવ ઝડપથી આગળ વધી રહ્યો છે. અંદાજે ₹3.25 લાખ કરોડની આ ડીલ ભારતના ઈતિહાસમાં સૌથી મોટો હથિયારોનો સોદો બનવાની સંભાવના ?...