તાપી જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષના ગુજરાત વિરોધી નિવેદન સામે ‘મૌન ધરણા’ કાર્યક્રમ યોજાયા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત રાજ્ય અને ગુજરાતીઓ વિરુદ્ધ કરવામાં આવેલા કથિત અપમાનજનક નિવેદનના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા દ્વારા ઉગ્ર વિ?...
‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી!
ગુજરાતીઓ અંગેના નિવેદન અંગે ખડગેએ માફી માગી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યનું રાજકારણ ભારે ગરમાયું છે. BJPએ આ મુદ...
ગુજરાત મુદ્દે રાજકીય ટકરાવ તેજ, અમિત શાહએ કહ્યું – ‘રાહુલ ગાંધી નેતા બન્યા પછી કોંગ્રેસીઓની બુદ્ધિનું સ્તર બગડ્યું’
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતવિરોધી નિવેદનને લઈને હવે ચર્ચા તેજ થઈ ગઈ છે. ભાજપે આ નિવેદનને ગુજરાત અને 6 કરોડ ગુજરાતીઓનું અપમાન ગાણાવ્યું છે. વધુમાં ગુજરાતી લોકોમાં પણ આક્રોશ ...
ગુજરાતમાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી : કમલમ ખાતે ધ્વજવંદન, કોંગ્રેસ પર નિશાન
ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર દેશ સાથે ગુજરાતમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલયમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો, જ?...
રાજ્યસભા વિદાય સમારંભ : 37 સાંસદોને સંબોધતા PM મોદીએ કહ્યું, “રાજનીતિમાં ફુલ સ્ટોપ હોતું નથી”
ભારતીય સંસદના ઉપરના ગૃહ રાજ્યસભામાં 37 સાંસદોના કાર્યકાળ પૂર્ણ થવા જતાં વિદાયનો ભાવુક માહોલ જોવા મળ્યો હતો. આ અવસરે નરેન્દ્ર મોદીએ સંબોધન કરી તમામ સભ્યોના યોગદાનને યાદ કર્યું હતું. “રાજકા?...
આવું કરવાથી લોકો પર નકારાત્મક અસર પડશે: ખડગે પર કેમ ભડક્યું ચૂંટણી પંચ?
ભારતીય ચૂંટણી પંચે શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આકરા શબ્દોમાં લખેલા પત્રમાં ચૂંટણી પ્રક્રિયાની અખંડતા પર સવાલ ઉઠાવનાર તેમના તાજેતરના નિવેદન પર ગાઢ ચિંતા વ્યક્ત કરી. લ?...