વિજ્ઞાન એ વસ્તુ ઉપર અને અધ્યાત્મ એ વ્યક્તિ ઉપર કામ કરે છે – મોરારિબાપુ
દ્વારકામાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' વર્ણનમાં શિવ ચરિત્ર પ્રસ્તુત થયું. આજની કથામાં જણાવ્યું કે, વિજ્ઞાન એ વસ્તુ ઉપર અને અધ્યાત્મ એ વ્યક્તિ ઉપર કામ કરે છે. ભારતવર્ષ?...
કૃષ્ણની વાંસળીએ તો બધાને બોલાવ્યા, તો ગોપીઓ જ કેમ ગઈ…? સમજાવે છે મોરારિબાપુ
તીર્થધામ દ્વારકામાં શિવજી સાથે કૃષ્ણ અને રામ તત્ત્વના ચિંતન સાથે રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' લાભ મળી રહ્યો છે. કૃષ્ણની વાંસળીએ તો બધાને બોલાવ્યા, તો ગોપીઓ જ કેમ ગઈ...? મોરારિબાપુ આ ભાવ સમજાવે છે. ...