મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો અંત, ગૃહ મંત્રાલયે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું
મણિપુરમાં લાંબા સમયથી લાગુ રહેલું રાષ્ટ્રપતિ શાસન અંતે હટાવી લેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે મંગળવારે (4 ફેબ્રુઆરી) સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને આ નિર્ણયની જાહેરાત કરી હતી. નોટિફિકેશન ...
મણિપુરમાં ફરી ભાજપ સરકાર રચવાની કવાયત તેજ; 20 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા
મણિપુરમાં ફરીથી ભાજપની સરકાર રચાશે કે નહીં, તેને લઈને રાજકીય અટકળો વધુ તેજ બની છે. રાજ્યથી લઈને દિલ્હી સુધી ભાજપમાં દોડધામ વધી ગઈ છે. મણિપુરના 20થી વધુ ભાજપના ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા હોવાન?...
મણિપુરમાં હિંસા પછી PM મોદીની પહેલી મુલાકાત, 13 સપ્ટેમ્બરે શરણાર્થી પરિવારો સાથે કરશે સંવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 13 સપ્ટેમ્બરે મણિપુરની મુલાકાત રાજ્ય માટે મહત્વપૂર્ણ ગણાઇ રહી છે. છેલ્લા કેટલાંક દિવસથી તેમના પ્રવાસને લઈને અનેક અટકળો ફેલાઈ હતી, પરંતુ હવે સત્તાવાર રીતે પુષ્ટિ થ...
મણિપુરમાં ફરી બે જૂથો વચ્ચે હિંસા ભડકી, જવાન સહિત 4નાં મોત, બોમ્બ-વિસ્ફોટકો જપ્ત કરાયા
મણિપુરમાં હિંસા વચ્ચે ટેંગનોપલ જિલ્લામાં સ્વચ્છતા અભિયાનના ભાગરુપે એક પ્લોટ સાફ કરાવવા મુદ્દે બે જુથ વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં સુરક્ષા માટે ત?...
મણિપુરમાં મ્યાનમારથી 900 આતંકવાદી ઘૂસ્યાં, ગુપ્તચર અહેવાલથી સરકારનું ટેન્શન વધ્યું
મ્યાનમારથી લગભગ 900 આતંકવાદીઓ મણિપુરમાં ઘૂસ્યા હોવાના મોટા અહેવાલે સરકારની ચિંતા વધારી દીધી છે. આ આતંકવાદીઓ રાજ્યમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હોવાની પણ ચર્ચા છે. ગુપ્ત?...
મણિપુરમાં ફરી સ્થિતિ વણસી, વિરોધ પ્રદર્શન વચ્ચે 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ તો ત્રણ જિલ્લામાં કર્ફ્યુ
મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ ખરાબ થઈ છે અને આખા રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ પાંચ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. આટલું જ નહીં ત્રણ જિલ્લામાં કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે. સાથે જ કેન્દ્રએ મણિપુરમ...