મણિપુરમાં ફરી હિંસા, મુખ્યમંત્રી બિરેન સિંહના કાફલા પર ઓચિંતો હુમલો, બે સુરક્ષાકર્મી ઘવાયા
હિંસાગ્રસ્ત મણિપુરથી ફરી એકવાર હિંસાના સમાચાર આવ્યા છે. અહીં મુખ્યમંત્રી એન. બિરેન સિંહના કાફલા પર ઉગ્રવાદીઓ દ્વારા હુમલો કરી દેવાયાની માહિતી છે. જો કે, સદભાગ્યે મુખ્યમંત્રી કાફલામાં સામે?...
આસામ રાઈફલ્સની સામે હથિયાર મૂક્યા, મણિપુરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા
નોર્થ ઈસ્ટના સૌથી જૂના વિદ્રોહી દળમાંથી એક યૂનાઇટેડ લિબરેશન ફ્રંટ પામ્બેઈ (UNLF-P) નાં 34 કેડરોએ આસમ રાઇફલ્સ સામે શુક્રવારે સરેન્ડર કરી દીધું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ બધા 34 વિદ્રોહી મ્ય?...
ચૂંટણી વચ્ચે મણિપુર ફરી ભડકે બળ્યું, ઉગ્રવાદીઓના હુમલામાં CRPFના બે જવાનોનાં મોતથી હડકંપ
મણિપુરમાં ચાલી રહેલી હિંસા હજુ અટકતી દેખાતી નથી. લોકસભા ચૂંટણીના એક દિવસ બાદ જ કુકી ઉગ્રવાદીઓએ નરસેના વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો પર હુમલો કર્યાની માહિતી સામે આવી છે....
પહેલા તબક્કાના મતદાન વચ્ચે મોટી ઘટના, બસ્તરમાં બ્લાસ્ટ, CRPF અધિકારી ઘાયલ, મણિપુરમાં ફાયરિંગ
લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન એક મોટી ઘટના સામે આવી હતી. અહીં છત્તીસગઢના બસ્તરની લોકસભા બેઠક પર મતદાન વખતે જ બીજાપુર જિલ્લામાં ન?...
ભાજપે વધુ એક યાદી બહાર પાડી, જાણો કોને ક્યાંથી ઉમેદવાર બનાવ્યા
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે રાજસ્થાન અને મણિપુરના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે થોડીવાર પહેલા જ ભાજપે ગુજરાતના વ?...
મણિપુરના 5 જિલ્લામાં 1853 ગેરકાયદે ગામ વસાવાયાં, 15 હજાર લોકો રહે છે
મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેનસિંહે પાંચ દિવસ પહેલાં વિધાનસભામાં કહ્યું હતું કે મ્યાનમાર સરહદ સાથે જોડાયેલા પાંચ પહાડી જિલ્લામાં વણઓળખાયેલાં ગામો વસી ગયાં છે. જેના કારણે મણિપુરની ડેમોગ્?...
મણિપુર ફરી સેનાના હવાલે, વરિષ્ઠ પોલીસકર્મીના અપહરણ પછી આસામ રાઈફલ્સની ચાર ટુકડી તહેનાત
મણિપુરમાં મેઈતેઈ સંગઠન અરમબાઈ તેંગગોલના કાર્યકર્તાઓએ વરિષ્ઠ પોલીસ અધિકારીનું કથિત અહરણ કર્યું હોવાના અહેવાલો સામે આવ્યા બાદ ફરી સેના તહેનાત કરવામાં આવી છે. ત્યાં ઈમ્ફાલમાં આસામ રાઈફલ્સ?...
ઈન્ટરનેટ ચાલુ થતાં જ સળગ્યું મણિપુર, ભયાનક ગોળીબારમાં 13થી વધુ લોકોના મોત
મણિપુરમાં ફરી એક વાર હિંસાનું તાંડવ શરું થયું છે. સાત મહિનાનો ઈન્ટરનેટ બેન રવિવારે હટાવાતાં જ હિંસા ભડકી ઉઠી હતી. ટેંગનોપાલ જિલ્લામાં સૈબોલમાં બે જૂથો વચ્ચે થયેલા ગોળીબારમાં 13થી વધુ લોકોના ...
ભારતીય નેવીની તાકાત વધશે! યુદ્ધ જહાજ ‘ઇમ્ફાલ’નું આજે થયું અનાવરણ, જાણો ખાસિયત
વિશાખાપટ્ટનમ શ્રેણી એટલે કે 15B પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલ યુદ્ધ જહાજનું આજે નવી દિલ્હીમાં અનાવરણ કરવામાં આવશે. કાર્યક્રમમાં હાજરી આપવા માટે મણિપુરના સીએમ એન બિરેન સિંહ દિલ્હી પહોંચી ગય...
મણિપુર જાતિગત હિંસા એ રાજકીય સમસ્યા, લોકો પાસે લૂંટેલા 4000 હથિયાર છે’: લેફ્ટનન્ટ જનરલ કલિતા
મણિપુરમાં જાતીય સંઘર્ષને 'રાજનીતિક સમસ્યા' ગણાવતા સેનાના પૂર્વ કમાનના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ કલિતા રાણા પ્રતાપ કલિતાએ ગઈ કાલે કહ્યું હતું કે, જ્યાં સુધી સુરક્ષાદળો પાસેથી લૂંટી લેવામાં આ?...