PM મોદી મિઝોરમમાં, રેલવે લાઈનનું ઉદઘાટન, 3 નવી એક્સપ્રેસને લીલીઝંડી બતાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પ્રવાસના અંતર્ગત આજે મિઝોરમ પહોંચ્યા છે, જ્યાં તેમણે રાજ્ય માટે અનેક ઐતિહાસિક વિકાસ યોજનાઓની ભેટ આપી છે. આ પ્રસંગે વડાપ્રધાને મિઝોરમને ભારતીય રેલ્વે નેટવર્ક...
મણિપુરમાં હિંસા પછી PM મોદીની પહેલી મુલાકાત, 13 સપ્ટેમ્બરે શરણાર્થી પરિવારો સાથે કરશે સંવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 13 સપ્ટેમ્બરે મણિપુરની મુલાકાત રાજ્ય માટે મહત્વપૂર્ણ ગણાઇ રહી છે. છેલ્લા કેટલાંક દિવસથી તેમના પ્રવાસને લઈને અનેક અટકળો ફેલાઈ હતી, પરંતુ હવે સત્તાવાર રીતે પુષ્ટિ થ...
ગૃહ મંત્રાલય સાથે વાતચીત બાદ NH-02 ખોલવા સહમત થયા મણિપુરના કુકી વિદ્રોહીઓ
મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી હિંસાની વચ્ચે હવે એક મોટી રાહતના સમાચાર બહાર આવ્યા છે. કુકી-ઝો કાઉન્સિલે મુસાફરો અને માલસામાનની અવરજવર માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 (NH-02) ફરીથી ખોલવાનો નિર્ણય ?...
મણિપુરમાં મોટું ઓપરેશન: Ak-47, IED અને ગ્રેનેડ જેવા ઘાતક 203 હથિયાર જપ્ત
મણિપુરના સંવેદનશીલ અને ઊંચા તણાવવાળા માહોલ વચ્ચે સુરક્ષા દળોએ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગુપ્ત માહિતીના આધારે ગુરુવાર રાતથી શુક્રવાર સવાર સુધી ચાલેલા વિશાળકાય અને સંકલિત સર્ચ ઓપરેશનમાં ?...
મણિપુર, નાગાલેન્ડ અને અરૂણાચલમાં છ મહિના માટે વધારાયું AFSPA, ગૃહમંત્રાલયનું નોટિફિકેશન જાહેર
કેન્દ્ર સરકારે હાલની પરિસ્થિતિને જોતાં પૂર્વોત્તરના ત્રણ રાજ્યો મણિપુર, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA)ને છ મહિના સુધી લંબાવ્યો છે. ગૃહમંત્રાલયન?...
મણિપુરના 9 જિલ્લાઓમાંથી હટાવાયો ઈન્ટરનેટ પર પ્રતિબંધ, સ્થિતિ પર કાબૂ મેળવવા વધુ પાંચ હજાર જવાન મોકલાયા
હિંસાગ્રસ્ત મણિપુરમાં સ્થિતિ કાબુમાં નથી આવી રહી, એવામાં કેન્દ્ર સરકારે કેન્દ્રિય દળોના વધુ પાંચ હજાર જવાનોને રવાના કર્યા છે. ઇમ્ફાલ જિલ્લામાં સુરક્ષાદળો અને ઉગ્રવાદીઓ મણિપુર સરકાર દ્વ?...
મણિપુરમાં આજથી શાળાઓ અને કોલેજો ખુલશે, હિંસા ફાટી નીકળ્યા બાદ 13 દિવસ માટે બંધ કરવામાં આવી હતી
મણિપુરના ઇમ્ફાલ વેલી અને જીરીબામ જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો 13 દિવસની લાંબી વિમુક્તિ પછી આજે ફરી શરૂ થવાની છે. તાજેતરમાં રાજ્યમાં હિંસાની ઘટનાઓને કારણે શૈક્ષણિક સંસ્થાઓને તાત્કાલિક બંધ ક?...
મણિપુર ભડકે બળ્યું, કૂકી ઉગ્રવાદીઓને ઠાર મરાયા 6 મૈતેઈ ગુમ, 2નાં મોત, 5 જિલ્લામાં બંધનું એલાન
મણીપુરમાં હિંસા અટકવાનું નામ લઈ રહી નથી. સોમવારે પોલીસ સ્ટેશનને ઉડાવી દેવા આવેલા 10 કુકી ઉગ્રવાદીઓને સુરક્ષા દળો દ્વારા ઠાર મારવામાં આવ્યા બાદથી તણાવ વધ્યો છે. મણીપુરના જિરીબામમાં આ ઘટના બા?...
મણિપુરમાં ‘કૂકી’ની પથારી ફરી! CRPFએ 11 આતંકીઓ ઠાર કર્યાં, હુમલા માટે આવ્યાંતા
મણિપુરની તાજેતરની આ ઘટનામાં CRPF અને કૂકી આતંકવાદીઓ વચ્ચેનો તણાવ ફરી ચરમ પર પહોંચ્યો છે. જિરીબામ જિલ્લામાં CRPF સ્ટેશન પર કૂકી આતંકવાદીઓના હુમલાની નાકામયાબ કોશિશ દરમિયાન 11થી વધુ આતંકીઓ માર્યા ગ...
મણિપુરમાં 45 ગામને રોજગાર આપતું કમળ સરોવર
સરોવરમાં 40 વર્ગ કિમીનો તરતો દ્વીપ બની ગયો છે, નેશનલ પાર્ક... લોકટક સરોવરમાં ફુમદી (તરતી ઝાડીઓ અને માટી)નો સૌથી મોટો 40 વર્ગ કિમીનો ફેલાવો છે. તેને ભારત સરકારે “કેઇબુલ લાલજાઓ નેશનલ પાર્ક'નો દરજ્જો...