મણિપુરમાં ફરી હિંસા : સેના-હથિયારધારી લોકો વચ્ચે ફાયરિંગ, બોંબ ફેકાયા, ભીડનો આશ્રય સ્થાનો પર હુમલો કરવાનો પ્રયાસ
મણિપુરમાં અશાંતિનો માહોલ હજુ પણ યથાવત્ જોવા મળી રહ્યો છે... રાજ્યમાં આજે ફરી હિંસાની ઘટના બની હોવાના અહેવાલો મળ્યા છે... અધિકારીઓના જણાવ્યા મુજબ મણિપુરના તેંગનોઉપલ જિલ્લાના પલ્લેલ વિસ્તારમ?...
રાજસ્થાનમાં મણિપુર જેવી ઘટના બની, આદિવાસી મહિલાને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવી, ત્રણ લોકોની ધરપકડ
રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના એક ગામમાં મણિપુર જેવી જ એક ચૌકાવનારી ઘટના બની છે જેમાં એક આદિવાસી ગર્ભવતી મહિલાને કથિત રીતે નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મી?...
મણિપુર હિંસા કેસની સુનાવણી ગુવાહાટી હાઈકોર્ટમાં થશે, સુપ્રીમ કોર્ટે કેસ ટ્રાન્સફર કર્યા
મણિપુર હિંસા કેસની સુનાવણી હવે ગુવાહાટી હાઈકોર્ટમાં થશે. સુપ્રીમ કોર્ટે આજે મણિપુર હિંસાના 27 કેસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને આસામની કોર્ટમાં ટ્રાન્સફર કર્યા છે. https://twitter.com/ANI/status/169495198...
મણિપુરમાં ફરી હિંસા, મૈતેઈ શસ્ત્રધારીઓએ કુકી સ્વયંસેવકોની ચોકીને નિશાન બનાવી, 3 લોકોનાં મોત
થોડાક દિવસોની શાંતિ બાદ હિંસાગ્રસ્ત મણિપુરમાં આજે સવારે ફરી એકવાર હિંસા ભડકી. સૂત્રોના જણાવ્યાનુસાર સવારે આશરે 5.30 વાગ્યે ઉખરુલ જિલ્લાના લિટન પોલીસ સ્ટેશનની હદમાં આવતા થવઈ કુકી ગામમાં શંક?...
અમેરિકી સિંગર મેરી મિલબેને મણિપુર મુદ્દે વડાપ્રધાન મોદીનું કર્યુ સમર્થન, કહ્યું ‘ભારતને તેમના નેતા પર વિશ્વાસ છે’
આફ્રિકન-અમેરિકન અભિનેત્રી અને ગાયિકા મેરી મિલબેન (Mary Millben) ગુરુવારે મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં સામે આવી છે. તેમણે કહ્યું કે તેઓ હંમેશા પૂર્વોત્તર રાજ્યના લોકો માટે લડ?...
મણિપુરમાં પોલીસ અને સેના કેમ આવી આમને સામને ? આસામ રાઈફલ્સ સામેની લડાઈ FIR સુધી પહોંચી.
મણિપુરની સ્થિતિ પર સંસદમાં ચર્ચા થઈ રહી છે, વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા છે અને સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ દિલ્હીથી દૂર મણિપુરની વાત કરીએ તો આસામ રાઈફ?...
મણિપુર ભારતનું અભિન્ન અંગ, ‘ભારત માતાની હત્યા’ ના આરોપ પર સ્મૃતિ ઈરાનીનો રાહુલ ગાંધીને જવાબ.
રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર આક્રમક વલણ અપનાવતા લોકસભામાં મોદી સરકાર સામે જોરદાર પ્રહાર કર્યા હતા. હવે તેની સામે સ્મૃતિ ઈરાનીએ તેમને સત્તાપક્ષ વતી જવાબો આપ્યા હતા. સ્મૃતિ ઈરાની પણ આ દ?...
મણિપુરમાં બિરેન સરકારની મુશ્કેલી વધી, મૈતેઈ સમુદાયે કરી રાજીનામાની માગ, સુરક્ષાદળોમાં વધારો.
મણિપુરના વિષ્ણુપુરના ક્વાટામાં મૈતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. તાજેતરમાં ચુરાચંદપુર અને વિષ્ણુપુરએ હિંસાનું કેન્દ્ર બન્યું છે. આ ઘટના બાદ એન.બીરેન સિંહની...
35 મૃતદેહો દફનાવવા મુદ્દે રસ્તા પર ઉમટી ભીડ, મણિપુરમાં ફરી એકવાર ભડકી હિંસા, પથ્થરમારો થતા ટીયર ગેસ છોડાયા.
મણિપુરમાં વાતાવરણ ફરી એકવાર તંગ બન્યું છે અને 35 લોકોના મૃતદેહોને સામૂહિક દફનાવવાના પ્રયાસ વચ્ચે ગુરુવારે ચુરાચંદપુરમાં હિંસા ફાટી નીકળી છે. ચુરાચંદપુર અને વિષ્ણુપુરની સરહદ પર સુરક્ષા દળ?...
મણિપુરમાં ફરી હિંસા ફાટી, સેનાની કાર્યવાહીમાં 17 ઘાયલ; ઈમ્ફાલ ઘાટીમાં કર્ફ્યુ.
મણીપુરમાં છેલ્લા 3 મહિનાથી હિંસા ચાલી રહી છે. જે બાદ આજે ફરી એકવાર મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના કંગવાઈ, ફૌગકચામાં અથડામણના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના બાદ આર્મી અને રેપિડ એક્શન ફોર્સના જવાનોએ...