ગુજરાતની ‘હ્યુમન મિલ્ક બેંક’ની અનોખી સિદ્ધિ, 21 હજારથી વધુ માતા દૂધદાન કરી યશોદા બની
‘મીઠા મધુ ને મીઠા મેહુલા… એથી મીઠી તે મોરી માત…’ જેવી પંક્તિઓ મા નામની મધુરતા અને માતૃત્વના મહિમા વિશેની ભાવનાને દર્શાવે છે. માતૃત્વ માત્ર પ્રેમ અને લાગણીનું değil, પણ નવજાત શિશુના જીવન માટે પો...
પશુપાલકો માટે ખુશખબર: 437 કરોડના ભાવ ફેર વધારાની દૂધસાગર ડેરીની જાહેરાત
મહેસાણાની દૂધસાગર ડેરીએ તેની 65મી સાધારણ સભા દરમિયાન પશુપાલકો માટે અનેક મહત્વપૂર્ણ અને કલ્યાણકારી જાહેરાતો કરીને આર્થિક રાહતનો મહામાર્ગ ખોલ્યો છે. ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ જાહેરાત કરી ક?...
છઠ્ઠ પૂજાની ધામધૂમ થી ઉજવણી કરતા ભાવનગરમાં વસતા બિહારીઓ
ઉત્તર ભારતમાં અને ખાસ કરીને બિહારમાં છઠ્ઠ પૂજાનો તહેવાર મોટા તહેવારોમાં ગણાય છે , દિવાળી પછી છઠ્ઠ ના દિવસે આવતો છઠ્ઠ પૂજાનો તહેવાર ૩૬ કલાક નો હોય છે જેમાં આજના દિવસે સૂર્યની પૂજા કરવામાં આવે...
WHOએ ડાયટને લઈને ગાઈડલાઈન જાહેર કરી, આ ગાઈડલાઇનમાં સારું સ્વાસ્થ્ય જાળવવા શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તે જણાવ્યું
'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન' અનુસાર, તંદુરસ્ત આહાર શરીરને જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે. સારો આહાર જાળવવાથી બિનચેપી રોગોનું જોખમ ઓછું થાય છે. આ મુજબ જો હેલ્દી ડાયટ લેવામાં આવે તો શરીરમાં કોઈ?...
શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં શ્રાવણ માસ નિમિત્તે શિવ મહિમા સમજાવવામાં આવ્યો
શ્રી સંતરામ મંદિર, નડિયાદ ની શૈક્ષણિક સંસ્થા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં પ્રી. પ્રાઇમરીના વિદ્યાર્થીઓ નાનપણથી જ હિન્દુ ધર્મના તહેવારોના ઇતિહાસને સમજે તે હેતુથી અત્યારે ચાલતા હિન...
Dry Fruits ને શેમાં પલાળીને ખાવા જોઈએ, પાણીમાં કે દૂધમાં? જાણો શું કહે છે નિષ્ણાતો
ડ્રાય ફ્રૂટ્સ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આને ઘણીવાર હેલ્ધી સ્નેક્સ તરીકે ખાવામાં આવે છે. કાજુ, પિસ્તા અને બદામ જેવા ડ્રાયફ્રૂટ્સ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. આમાં...
વિટામિન B12 ની ગોળી લેવાની ક્યારેય જરુર નહીં પડે, ડાયેટમાં સામેલ કરો 10 સુપર ફૂડ્સ
વિટામિન B12 સ્વસ્થ રહેવા માટે ખૂબ જ જરૂરી છે. તે આપણા શરીરના લાલ રક્તકણો અને ડીએનએ બનાવે છે. જો શરીરમાં તેની ઉણપ હશે તો તમારું શરીર રોગોનું ઘર બની જશે. વિટામીન B12 ની ઉણપને કારણે વ્યક્તિને થાક, સુસ...
મહિલાઓના હાડકા 40 પછી પણ રહેશે મજબૂત, બસ ડાયટમાં સામેલ કરો આ 5 સુપર ફૂડ
શરીરને ફિટ અને સ્વસ્થ રાખવા માટે પોષક તત્વો અને વિટામિન્સની જરૂર હોય છે. કોઈપણ વિટામિન કે પોષક તત્વોની ઉણપને કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેવી જ રીતે કેલ્શિયમ પણ સ્વાસ્થ?...