સુરતના અડાજણમાં ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નો પ્રારંભ, પૌષ્ટિક આહાર તરફ લોકોને પ્રેરણા
સુરત જિલ્લાના અડાજણ વિસ્તારમાં રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા. 21 અને 22 માર્ચ દરમિયાન ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સ?...
અમદાવાદ રિવરફ્રન્ટ પર ‘મિલેટ મહોત્સવ-2026’નો ધામધૂમથી પ્રારંભ, ‘શ્રી અન્ન’થી હેલ્ધી ગુજરાતનો સંદેશ
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નો ભવ્ય પ્રારંભ કૃષિમંત્રી જીતુ વાઘાણી અને પૂર્વ સહકાર રાજ્યમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્?...