મોદી સરકાર હેલ્થ ટ્રીટમેન્ટ અને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સસ્તું અને તમામ સ્તરે ઉપલબ્ધ બનાવવા પર વિશેષ ધ્યાન આપશે
પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર પોતાની કેબિનેટ સાથે શપથ લઈને સતત ત્રીજી વખત સત્તામાં આવી છે. આ વખતે ઘણી એવી બાબતો છે જેના પર મોદી સરકારનું ખાસ ફોકસ રહેશે. નરેન્દ્ર મોદી 3.0 હેલ્થ ટ્રીટમેન્ટ...
મોદી સરકારની ત્રીજી ટર્મ ત્રાસવાદ માટે કાળ સમાન પૂરવાર થવી જોઈએ
જમ્મુ-કાશ્મીર સરહદે આતંકવાદીઓને આશ્રય આપનારા તેમના હેન્ડલર્સને લોકસભાની લડાઈમાં અપેક્ષિત પરિણામો મળ્યા ન હતા. આતંકવાદીઓ જે રીતે મેદાનમાં આવ્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં તેમને સમ...
NDAમાં પડશે તિરાડ તો પણ બનશે મોદી સરકાર, ત્રીજી વખત વડાપ્રધાન તરીકે કેવી રીતે લેશે શપથ, જાણો A ટુ Z માહિતી
લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન NDA પાસે 292 બેઠકો છે અને વિપક્ષી પાર્ટીઓના INDI ગઠબંધન પાસે 234 બેઠકો છે. કેન્દ્રમાં સરકાર બનાવવા માટે 272 સાંસદોની જરૂર છે. NDA પાસે સરકા...
બીજુ કોઇ નહીં પણ દેશની જનતા જ મારી ઉત્તરાધિકારી : મોદીની સ્પષ્ટતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઉત્તરાધિકારી અંગે અંતે સ્પષ્ટતા કરી દીધી હતી. મોદીએ બિહારમાં રેલીને સંબોધતા કહ્યું હતું કે મારો કોઇ ઉત્તરાધિકારી નહીં હોય, દેશની જનતા જ મારી ઉત્તરાધિકારી ...
‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો
લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલી કરવા ઓડિશાના ઢેંકનાલ પહોંચ્યા હતા. અહીં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ રાજ્યની બીજ...
ભ્રષ્ટાચારીઓનું જપ્ત કરેલું કાળું નાણું ગરીબોને આપી દઈશ : મોદી
લોકસભા ચૂંટણી અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભાઓને સંબોધન કર્યું હતું. આ સમયે તેમણે કહ્યું કે, દેશના ભ્રષ્ટાચારીઓને છોડ?...
‘મને જીવતો દાટવાની વાતો કરે છે નકલી શિવસેનાવાળા..’ મહારાષ્ટ્રમાં PM મોદીએ સભા ગજવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નંદુરબાગમાં આજે વિશાળ ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસની સાથે સાથે શિવસેના યુબીટી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું ક...
હિન્દુ ધર્મનું અપમાન કરવાની ટેવ છે, બીજા ધર્મ વિરુદ્ધ નથી બોલતા: PM મોદીએ DMK અને કોંગ્રેસ પર સાધ્યુ નિશાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના સલેમમાં જાહેર સભામાં રાહુલ ગાંધીની 'શક્તિ' ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વિપક્ષી દળનું 'I.N.D.I.A ગઠબંધન' વારંવાર ઈરાદાપૂર્વ હિન્દુ ધર્મનું અપમાન કરે ...
દેશભરમાં લાગુ થયુ CAA, મોદી સરકારે જારી કર્યુ નોટિફિકેશન, ત્રણ દેશોના બિન મુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિક્તા
નાગરિક્તા સંશોધન કાયદાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સીએએને લઈને નોટિફિકેશન જારી કરી દેવાયુ છે. દેશમાં બિન મુસ્લિમ શરણાર્થીઓને મળી શકશે નાગરિક્તા. કેન્દ્રની મોદી સરકારે નાગર?...
લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતો પર મોદી સરકાર મહેરબાન, ખાતર પર આપશે 24,420 કરોડની સબસિડી
પંજાબ-હરિયાણાની બોર્ડર પર ખેડૂતો પોતાની માગ પર અડગ છે. આ દરમિયાન સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે. ગુરુવારે કે...