મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ : CM યોગીએ નોઇડાને આપી ઇલેક્ટ્રિક બસોની ભેટ, વિકાસ અને ગ્રીન મોબિલિટી પર આપ્યો ભાર
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશમાં પણ વિશેષ કાર્યક્રમો યોજાયા હ...
પીએમ નરેન્દ્ર મોદી શાસનના 12 વર્ષ થયા પૂર્ણ, જાણો 12 મોટી ઉપલબ્ધિઓ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય રાજકારણમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. 9 જૂન 2026ના રોજ વડાપ્રધાન મોદીએ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સતત 4,398 દિવસનો કાર્યકાળ પૂર્ણ કરીન?...
PM મોદીના 12 વર્ષ પૂર્ણ : CM ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન, કહ્યું- ભારતને વિશ્વગુરુ બનાવવામાં નેતૃત્વ ઐતિહાસિક
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સતત અને સફળ સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર ગુજરાતની જનતા વતી તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ વડ...
હવે ‘વંદે માતરમ્’ને પણ ‘જન…ગણ…મન’ સમાન દરજ્જો, કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
પશ્ચિમ બંગાળ સહિત ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણી પૂર્ણ થયા બાદ યોજાયેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકા...
મોદી સરકારનો મોટો નિર્ણય : ચિનાબ નદી પર હાઈડ્રો પ્રોજેક્ટ માટે ₹5129 કરોડનું ટેન્ડર જાહેર
ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર વિકસાવવામાં આવતા સાવલકોટ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને ઝડપથી આગળ ધપાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દેશના સૌથી મોટા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ?...
વડોદરા ખાતે ‘મોદી સરકાર‘ના કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ સંદર્ભે ભાજપા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની વિશેષ ઉપસ્થિતિમાં પ્રોફેશનલ મીટ યોજાઈ
ક્રિમિનલ કાયદામાં સુધારા અને સરળ ટેક્સ પ્રણાલીએ વેપારીઓ માટે ભયમુક્ત વાતાવરણ બનાવી મોદી સરકારે ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ‘ પર વિશેષ ભાર આપ્યો છે - અનુરાગ ઠાકુર ------- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ?...
PM મોદીએ કહ્યું : ભારતના Gen Z કોઈ જોખમથી પાછા નહીં હટે, સરકાર તમારી સાથે છે
"વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ"ને સંબોધિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને વિશેષ પ્રેરણા આપી અને તેમને વિકસિત ભારતના મંત્રથી પ્રેરિત કર્યા. તેમણે જણાવ્યું કે યુવાનોની સફળતા માત્ર વ્?...
અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, નવા ખાણકામ લીઝ પર પ્રતિબંધ
કેન્દ્ર સરકારે બુધવારે અરવલ્લી પર્વતમાળાઓના સંરક્ષણને લઈને એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને અરવલ્લી વિસ્તારમાં કોઈપણ પ્રકારની નવી ખાણકામ લીઝ આપવા પર સં?...
દિલ્લીમાં 16 કિમીની નવી મેટ્રો લાઈન, 13 નવા સ્ટેશન બનાવાશે
મોદી સરકારે દિલ્હીવાસીઓ માટે એક વધુ ખુશીના સમાચાર આપ્યા છે. આજે યોજાયેલી મોદી કેબિનેટની બેઠકમાં દિલ્હી મેટ્રોના વિસ્તારને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ?...
‘રેર અર્થ મેગ્નેટ’ના ઉત્પાદન માટે ₹7,280 કરોડની યોજનાને મોદી સરકારની મંજૂરી
નરેન્દ્ર મોદી સરકારે 26 નવેમ્બરે રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ (REPM)ના ઉત્પાદન માટે ₹7,280 કરોડની વિશાળ યોજના ભારતને ટેકનોલોજી અને રણનીતિક ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનાવવા તરફનું અત્યંત મહત્વનું પગલ...