કચ્છની ધરતી પરથી PM મોદીએ, પાકિસ્તાનની આવામ-યુવાનોને કાન ખોલીને શું સાંભળવાનું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કહ્યું કે, ભારત આજે વિશ્વનુ ચોથા નંબરનુ અર્થતંત્ર બની ગયુ છે. જ્યારે પાકિસ્તાનની સ્થિતિ શું છે. પાકિસ્તાનના યુવાનો, બાળકોનુ ભવિષ્યનું શું. તેમણે પાકિસ્તાનની જનતાન...
જેને કોઇ નથી પુછતું તેને મોદી પૂછે છે, દેશ સતત વિકાસના પંથે આગળ વધી રહ્યો છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાહોદ પ્રવાસ અને ભાષણનો સંક્ષિપ્ત અને પ્રભાવશાળી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે: https://twitter.com/ANI/status/1926885629893194233 દાહોદથી “મેક ઇન ઇન્ડિયા”ને નવી ગતિ: વડાપ્રધાન મોદીએ ઇલેક્ટ?...
PM મોદીએ ઇલેક્ટ્રિક એન્જિન ચાલુ કર્યું, સોમનાથ-અમદાવાદ વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દાહોદ ખાતે એક વિશાળ જાહેર કાર્યક્રમમાં હાજરી આપીને વિવિધ મહત્વાકાંક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું છે. તેમણે 9000 એચપી ક્ષમતા ધરાવતા દેશના પ્ર?...
નીતિ આયોગની બેઠકમાં PM મોદી કહી આ મોટી વાત: દરેક રાજ્યને આપ્યો એક ટાર્ગેટ
10મી નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 24 મે, 2025 ના રોજ યોજાઈ હતી. એના મુખ્ય મુદ્દા અને પીએમ મોદીના સંદેશને નીચેના રીતે સંક્ષિપ્ત કરી શકાય: 'વિકસિત ભાર?...
‘મોદીની નસોમાં હવે લોહી નથી, પણ ગરમ સિંદૂર છે’,PMએ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે બિકાનેર પહોંચ્યા. આ દરમિયાન, તેમણે પલાનામાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી. ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદીએ પહેલી વાર જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન, ?...
બિકાનેરમાં PM મોદીની જાહેર સભા,કહ્યું- આતંકવાદ સામે ભારતનો બુલંદ અવાજ
ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી વાર બિકાનેરમાં છે. મોદીએ પાકિસ્તાન સરહદ નજીક દેશનોકથી દેશભરના 103 રેલ્વે સ્ટેશનોનું ઉદ્ઘાટન કર્યું અને બિકાનેર-બાંદ્રા ટ્રેનને લીલી ઝંડ?...
PM મોદી રાજસ્થાનના બિકાનેર પહોંચ્યા, કરણી માતાના મંદિરના દર્શન કર્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરુવારે રાજસ્થાનના બિકાનેરની મહત્વપૂર્ણ મુલાકાતે છે. અહીં તેઓ ભારતીય વાયુસેનાના તે બહાદુર સૈનિકોને મળશે જેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના ...
દાહોદમાં PM મોદી દેશને અર્પણ કરશે 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન, જે બનશે રોજગારીનું માધ્યમ
ઓપરેશન સિંદૂર બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન 26 અને 27 મે એ ગાંધીનગર, કચ્છ અને દાહોદ એમ ત્રણ જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં હ?...
Operation Sindoorથી ભારતની કૂટનીતિમાં કેટલો આવ્યો બદલાવ?
રાજદ્વારી અને યુદ્ધ વ્યૂહરચના વચ્ચે એક સમાનતા એ છે કે ખુલ્લી આંખે જે દરેકને દેખાય છે તે વાસ્તવમાં બનતું નથી; જે થાય છે તે દરેકને દેખાતું નથી. ઓપરેશન સિંદૂર દ્વારા, સમગ્ર વિશ્વએ ભારતીય સેનાની ?...
અમેરિકાથી યુરોપ સુધી…, આજે રવાના થશે સાંસદોના 3 ડેલિગેશન, જે 32 દેશોમાં ખોલશે પાકિસ્તાનની પોલ
ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદ સામે નવી રેખા દોરી છે અને મોદી સરકારે પાકિસ્તાનનો ઢાંકપો ઉજાગર કરવાની યોજના પણ તૈયાર કરી છે, જેથી પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો દુનિયા સમક્ષ ખુલ્લો પડે. સરક...