પ્રાણ પ્રતિષ્ઠા સાથે ભારતવર્ષના નવનિર્માણનો પ્રારંભઃ ભાગવત
આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે રવિવારે જણાવ્યું હતું 3 અથોષ્યામાં જન્મભૂમિમાં 4 રામલલ્લાનો પ્રવેશ તથા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે ભારતવર્ષના નવનિર્માણનો પ્રારંભ થશે. તેમણે ઉમેર્?...
આ મહિનાના અંત સુધીમાં સંપૂર્ણ તૈયાર થઈ જશે અયોધ્યા એરપોર્ટ, 3 વર્ષ બાદ શરૂ થશે પ્રથમ બુલેટ ટ્રેન !
અયોધ્યામાં ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અહીં પહોંચવા માટે એરપોર્ટ અને બુટેલ ટ્રેન પ્રોજેક્ટની પણ ઝડપી ગતિએ કામગીરી ચાલી રહી છે. ભારત સર?...
આ દેશ જેટલો આપણો તેટલો જ મુસ્લિમોનો : ભાગવત
રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના વડા મોહન ભાગવતે મુસ્લિમોને લઇને મોટું નિવેદન આપ્યું હતું, ભાગવતે કહ્યું હતું કે મુસ્લિમો પણ આપણા જ છે, આ દેશ એમનો પણ છે અને તેઓ અહીંયા જ રહેશે. મુસ્લિમો આપણાથી અલગ ન...
યોગી સરકારની નીતિ અને રણનીતિથી સંઘ સતુષ્ટ, લોકસભા ચૂંટણી પહેલા ઘડાઈ શકે છે મોટી યોજના
2024ની ચૂંટણી પહેલા જ યુપીની રાજધાની અને દેશના સૌથી મોટા રાજ્ય લખનઉંમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તેનું કારણ છે 19 અને 20 સપ્ટેમ્બરના રોજ સંઘ, સંગઠન અને સરકારના ટોચના માણસોનું મેરેથોન મંથન ...
આવતીકાલે પૂણેમાં RSSની સમન્વય બેઠક, રામમંદિર સહિત આ મુદ્દાઓ પર થશે ચર્ચા, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા રહેશે હાજર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની અખિલ ભારતીય સંકલન સમિતિની ત્રણ દિવસીય બેઠક ગુરુવારથી પૂણેમાં શરૂ થશે. આ બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવત, સહ સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલે, ભાજપના રાષ્ટ્રીય અધ્ય?...
‘ઈન્ડિયાની જગ્યાએ માત્ર ભારત બોલો’, નાગપુરમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે મોટું નિવેદન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સુપ્રીમો મોહન ભાગવતે આજે યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન લોકોને ઇન્ડિયાને બદલે ભારત નામ બોલવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું, સદીઓથી આ દેશનું નામ ભારત છે, ઇન્ડિયા...
RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું- ‘હિન્દુસ્તાન એક હિન્દુ રાષ્ટ્ર છે અને તમામ ભારતીયો હિન્દુ છે’
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ એટલે કે આરએસએસના પ્રમુખ ભાગવતે આજે મહારાષ્ટ્રના નાગપુરમાં એક ઉદ્ઘાટન પ્રસંગે વાત કરતા કહ્યું હતું કે હિંદુસ્તાન એક હિંદૂ રાષ્ટ્ર છે તે જ એક સત્ય છે. વૈચારિક રુપે બ?...