મોહન ભાગવતનું મોટું નિવેદન : “વિશ્વ વિનાશની અણી પર, યુદ્ધ સમાપ્ત કરવાની ક્ષમતા માત્ર ભારત પાસે”
યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર થયેલા હુમલાઓને હવે લગભગ 20 દિવસ વીતી ગયા છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસની સપ્લાય પર સીધ...
સંઘના પ.પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવત જેતલપુર ધામ ખાતે દ્વિશતાબ્દી પાટોત્સવમાં સહભાગી થયા
એક સિનિયરને મળી ને એક જુનિયરને જેવી અનુભિત થાય છે તેવું આજ મારૂ મન છે. ધર્મની રક્ષા ધર્મ પાલન (આચરણ) થી આપણે જ કરવાની છે. આજની પરિસ્થિતીમાં સંપૂર્ણ વિશ્વને દિશા દેખાડવાનું કામ ભારત પાસે જ આવ?...
મોહન ભાગવતનું મોટું નિવેદન : ‘બ્રાહ્મણ જ નહીં, કોઈ પણ બની શકે સરસંઘચાલક’
RSSના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈમાં યોજાયેલી ‘મુંબઈ વ્યાખ્યાનમાળા’ દરમિયાન સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે અનેક રાષ્ટ્રીય અને સામાજિક મુદ્દાઓ પર સ્પષ્ટ અને દ્રઢ અભિપ્રાયો વ્યક્ત કર્યા. ‘સ?...
‘હિંદુઓ વિના વિશ્વનું અસ્તિત્વ નષ્ટ થઈ જશે’ : મણિપુરમાં મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવત મણિપુરની ત્રણ દિવસીય મુલાકાતે છે અને આ મુલાકાત દરમિયાન તેમણે ઈમ્ફાલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હિંદુ સમાજ, ભારતીય સંસ્કૃતિ અને તેની શા?...
‘ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની કોઈ જરૂર નથી’ RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહના અંતર્ગત ગુવાહાટીમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમ દરમિયાન સરસંઘચાલક મોહન ભાગવતે મહત્વપૂર્ણ અને વિચારોને ઝંઝોડીને રાખે એવું નિવેદન કર્યું. તેમણ...
પ.પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવતએ આજરોજ પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર, ગાંધીનગર ખાતે પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રમણજી સાથે ભેટ કરી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવતએ આજરોજ પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર, કોબા, ગાંધીનગર ખાતે પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રમણજી સાથે ભેટ કરી હતી. આ અવસરે આયોજિત કાર્યક્ર્...
આરએસએસના 100 વર્ષ : દેશભરમાં સાત વિશાળ કાર્યક્રમ, પ્રચાર માટે મોહન ભાગવત વિદેશ પ્રવાસ પર જશે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) આ વર્ષે તેની શતાબ્દી વર્ષગાંઠને વિશાળ પ્રમાણમાં ઉજવણી કરવા જઈ રહ્યું છે. આ ઉજવણીનું પ્રારંભ દશેરાથી થશે અને 2 ઓક્ટોબર 2025 થી 20 ઓક્ટોબર 2026 સુધી ચાલશે. દેશભરના સાત...
સંઘ શતાબ્દી વર્ષ સમાજની સજ્જન શક્તિને સાથે રાખીને ઉજવવામાં આવશે – ડો. જયંતિભાઈ ભાડેસિયા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, શતાબ્દી વર્ષ નિમિતે ગુજરાત દ્વારા આયોજિત થનાર કાર્યક્રમોની વિસ્તૃત માહિતી માટે આયોજિત પત્રકાર પરિષદમાં સંબોધન કરતા ડો. જયંતિભાઈ ભાડેસિયાએ (મા. સંઘચાલક, પશ્ચિમ ક્?...
આરએસએસ શતાબ્દી વર્ષ નિમિતે ‘પ્રેરણાપૂંજ’ ગ્રંથનું લોકાર્પણ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ નિમિતે સાહિત્ય સાધના ટ્રસ્ટ, કર્ણાવતીદ્વારા ગુજરાતનાં વરિષ્ઠ પ્રચારકો જેમની પ્રેરણા અને કાર્યોથી 1938માં વડોદરામાં શરૂ થયેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ?...
ટ્રમ્પના ટેરિફ ભારતના વધતા પ્રભાવના ડરનું પરિણામ : RSS વડા મોહન ભાગવત
નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ભારે ટેરિફ અંગે પોતાની સ્પષ્ટ પ્રતિ?...