આર્ટેમિસ II મિશન સફળ : 50 વર્ષ બાદ માનવજાતનું ચંદ્ર યાત્રાથી સુરક્ષિત વાપસી, નાસાએ રચ્યો નવો ઈતિહાસ
માનવજાત માટે ઐતિહાસિક ક્ષણ સર્જતા NASAના Artemis II મિશનના ચાર અવકાશયાત્રીઓ ચંદ્રની પરિક્રમા કરીને સફળતાપૂર્વક પૃથ્વી પર પરત ફર્યા છે. લગભગ 50 વર્ષ બાદ માનવીનું ઊંડા અવકાશમાંથી આ પ્રથમ સફળ પુનરાગમન ...
NASAના Artemis II મિશનની ઐતિહાસિક ઝલક : અવકાશમાંથી પૃથ્વીની અદ્ભુત ‘બ્લુ માર્બલ’ તસવીરો જાહેર
યુએસ સ્પેસ એજન્સી NASAએ તેના ઐતિહાસિક આર્ટેમિસ II મિશન દરમિયાન અવકાશયાત્રીઓ દ્વારા લેવામાં આવેલી પૃથ્વીની અદભુત તસવીરો જાહેર કરી છે. ‘બ્લુ માર્બલ’ તરીકે ઓળખાતી આ છબીઓમાં પૃથ્વીનું અદ્વિતીય ?...
ભારતની યુવા સાયન્ટિસ્ટ ટીમ જશે NASA, અપાયું ચોથીવાર આમંત્રણ, કરશે મિશન મૂન પર કામ
અમેરિકાની સ્પેસ એજન્સી NASA (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)ના કોલને ત્રણ વખત ફગાવી દીધા બાદ ભારતના સૌથી યુવા વૈજ્ઞાનિક, નવગછીયા કે લાલ તરીકે જાણીતા ગોપાલજી ચોથી વખત ત્યાં જવાની ?...
ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગથી ચીનના પેટમાં તેલ રેડાયું, દાવાઓ નકારી કહ્યું- દક્ષિણ ધ્રુવની આસપાસ પણ લેન્ડ નથી કર્યું
ઈસરોના ચંદ્રયાન-3થી સફળતાને આખી દુનિયાએ વખાણી છે પરંતુ આ સફળતા ચીન પચાવી શકતું નથી. NASAથી લઈને યુરોપિયન યુનિયન સુધીની દરેક એજન્સીએ ભારત અને ઈસરોની સફળતાને બિરદાવી છે. ભારત ચંદ્રના દક્ષીણધ્રુ?...
તાપી જિલ્લાનું ગૌરવ
ઈસરોના અનેક વૈજ્ઞાનિક (Scientific) મિશન સાથે તેઓ સંકળાયેલા છે. નાસા સહિત વિશ્વના અનેક દેશોમાં કામ કર્યું છે. માત્ર દેશ માટે કામ કરવા અમેરીકા થી પરત આવ્યા. પ્રોફેસર સંતોષ વડવળે અવકાશના સંશોધનોના ઈત?...
14 દિવસ બાદ જ્યારે પ્રજ્ઞાન – વિક્રમ થઈ જશે શાંત, ત્યારે ચંદ્રયાન-3નું આ છુપુ રુસ્તમ લાગી જશે કામે, જાણો શું છે તે અને કેવી રીતે કરશે કામ?
ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર ઉતર્યાને 10 દિવસ થઈ ગયા છે અને હવે એક રીતે જોઈએ તો વિક્રમ અને પ્રજ્ઞાનનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે. આ મિશન પ્રજ્ઞાન અને વિક્રમ 14 દિવસ કામ કરશે પછી તેમની કા?...
ચંદ્રયાન 3 સફળ થવાથી સામાન્ય માણસને શું ફાયદો થશે ? સરળ ભાષામાં સમજો
ભારતના ચંદ્ર મિશન ચંદ્રયાન-3 એ ઇતિહાસ રચ્યો છે. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું છે. ભારત આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ચંદ્રયાન-3ની કિંમત 615 કરોડ રૂપિયા છે....
નાના શહેરોમાંથી આવેલા વૈજ્ઞાનિકોની ચંદ્રયાન-3ની સફળતામાં મહત્વનું યોગદાન, જાણો તેના કાર્ય વિશે
ભારતે ગઈકાલે અવકાશમાં નવો ઈતિહાસ રચ્યો હતો. ચંદ્રયાનના સફળ લેન્ડિંગમાં ISROની વિશાળ ટીમે કામ કર્યું છે. દેશભરમાંથી ઘણા આશાસ્પદ વૈજ્ઞાનિકોને ટીમનો હિસ્સો હતા, જેઓ અલગ-અલગ જ્ગ્યાના છે. આ ટીમોમા?...
સોફ્ટ લેન્ડિંગ પછી છે મહત્વની લડાઈ, ચંદ્રને સ્પર્શ્યા પછી વિક્રમ અને પ્રજ્ઞાન શું કરશે?
ચંદ્રયાન-3ના ઉતરાણનો સમય હવે નજીક આવી રહ્યો છે. ઈસરોએ બુધવાર એટલે કે 23 ઓગસ્ટ સાંજે 6.40 વાગ્યાનો સમય નક્કી કર્યો છે. જો કે, પરિસ્થિતિના આધારે તેની તારીખ બદલી શકાય છે અને લેન્ડિંગના નિર્ધારિત સમયન...
Chandrayaan 3: ખાવાથી લઈને સૂવા સુધી…શું તમને ખબર છે કે ચંદ્ર પર કેવી હોય છે વૈજ્ઞાનિકોની લાઈફસ્ટાઈલ? જાણો અહીં
ભારત અવકાશના ક્ષેત્રમાં પોતાનો ડંકો વગાડી રહ્યું છે. ચંદ્રયાન 3 તેના મિશનની ખૂબ નજીક પહોંચી ગયું છે. તે જ સમયે, રશિયા લુના 25 મિશનના ઉતરાણ પહેલા જ અવકાશમાં ક્રેશ થઈ ગયું. અત્યારે જ્યારે પણ અવકાશ...