ઈરાનના તહેરાનમાં અંધાધૂંધ ગોળીબારમાં 217 પ્રદર્શનકારીઓના મોત
ઈરાનમાં ઈસ્લામિક શાસન વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ હવે અત્યંત ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. સરકારના નિર્દેશ પર સુરક્ષાદળો દ્વારા અનેક વિસ્તારોમાં ગોળીબાર કરવામાં આવી રહ્ય?...
ભારતવંશી ઝોહરાન મમદાની ન્યૂયોર્ક સિટીના પ્રથમ મુસ્લિમ મેયર બન્યા
ભારતીય મૂળના ઝોહરાન મમદાની ન્યૂયોર્ક સિટીના ઇતિહાસમાં એક નવી અધ્યાય રચતા શહેરના પ્રથમ મુસ્લિમ મેયર બની ગયા છે. ગુરુવારે તેમણે કુરાન પર હાથ રાખીને પદ અને ગોપનીયતાના શપથ લીધા, જે ન્યૂયોર્ક સ?...
57 મુસ્લિમ દેશોના સંગઠને ફરી ભારત સામે ઝેર ઓક્યુ, કાશ્મીર મુદ્દે આપ્યુ આવુ નિવેદન
ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો ઓપરેશનના મહાસચિવ હિસેન તાહાએ કહ્યુ છે કે, 27 ઓક્ટોબરે જમ્મુ કાશ્મીર પર ભારતના કબ્જાના 76 વર્ષ પૂરા થયા છે. આ વિવાદને હલ કરવા માટે અમે યુએનમાં પસાર થયેલા પ્રસ્તા?...
મુસ્લિમ દેશોમાં એકતા નથી અને તેનો ફાયદો ઈઝરાયેલ ઉઠાવી રહ્યુ છેઃ ઈરાનના રાષ્ટ્રપતિ
જેની સામે હવે ઈરાને ફરી નિવેદન આપ્યુ છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ કહ્યુ છે કે, જો મુસ્લિમ દેશોનુ એક સંગઠન હોત તો ગાઝા પરના ઈઝરાયેલના હુમલા રોકી શકાયા હોત. મુસ્લિમ દેશો વચ્ચે એકતા નથી ?...