T20 વર્લ્ડ કપ 2026 જીત બાદ ટીમ ઈન્ડિયા પર ઈનામોની વરસાદ, BCCIએ જાહેર કર્યા ₹131 કરોડ
Board of Control for Cricket in India (BCCI)એ ICC Men's T20 World Cup 2026માં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ માટે ₹131 કરોડના રોકડ ઈનામની જાહેરાત કરી છે. આ ઈનામની રકમ ટીમના ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને પસંદગીકારો વચ્ચે વહેંચવા...
આસારામ આશ્રમ જમીન વિવાદમાં મોટો વળાંક, 45,000 ચો.મી. જમીન ખાલી કરાવશે સરકાર
અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી આસારામ આશ્રમની વિવાદિત જમીન મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપતા રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. કોર્ટે આશ્રમના કબજામા?...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ની મુલાકાત લીધી
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત :- * રક્તદાન એ સૌથી મોટું જીવનદાન * રક્તદાનથી ભાઈચારો પેદા થાય છે અને સૌમાં એકતા પણ જોવા મળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્?...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૭૫મો જન્મદિવસ
મોદીજીના 'સેવા પરમો ધર્મ’ના વિઝનથી પ્રેરિત આ ઐતિહાસિક પહેલ માનવતા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રતિબિંબિત કરશે : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીન...
આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPSનો સુવર્ણ કાર્યકર મહોત્સવ, 8 મહિના અગાઉ શરૂ કરાઈ હતી તૈયારીઓ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શનિવારે સુવર્ણ કાર્યકર મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, ત્યારે સ્ટેડિયમમાં બપોરે 1 કલાકથી કાર્યકારોનો પ્રવેશ શરૂ થશે. આ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ ફેબ્રુઆરી 2023થી ?...
આજે ભારત-પાક વચ્ચે અમદાવાદમાં મહામુકાબલો, જાણો સ્ટેડિયમના યાદગાર રેકોર્ડ
આજે અમદાવાદમાં વર્લ્ડ કપ 2023ની 12મી મેચમાં ક્રિકેટની બે કટ્ટર હરીફ ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે. આ વર્લ્ડ કપમાં અમદાવાદ સહિત 10 શહેરોમાં 48 મેચોનુ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિશ્વ ક્ર?...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફરી આવશે ગુજરાત, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળે તેવી શક્યતા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા આવે તેવી શક્યતા છે. અમિત શાહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી વર્લ્ડ કપની મેચ જોવા આવે તેવી શક્યતા છે. અમિત શાહ બે દિવસના ગુજ?...