એકતાનગર સરકિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ સંદીપ સાંગલેના અધ્યક્ષપદે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ
નર્મદા જિલ્લા વહિવટી તંત્રની કામગીરીને બિરદાવતા જિલ્લાના પ્રભારી સચિવશ્રી સંદીપ સાંગલે એકતાનગર સરકિટ હાઉસ ખાતે ગાંધીનગર ઉધોગ કમિશ્નરશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ સંદીપ સાંગલ?...
રાજપીપલા રમત સંકુલ ખાતે દિવ્યાંગો માટે ખાસ ખેલ મહાકુંભ 2.0 યોજાયો
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત તેમજ નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી અને સહયોગ વિકલાંગ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દ...
નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીદ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગારંટી અભિયાન
નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીદ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગારંટી અભિયાન અંતર્ગત ખાસ આયોજન,આજે પત્રકાર પરિષદ યોજાઈ. નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ઘન?...
બિલ ગેટસનું એકતાનગર હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયુ
નર્મદા જિલ્લાના એકતાનગરના આંગણે બિલ એન્ડ મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશનના સહઅધ્યક્ષ શ્રીયુત બિલ ગેટસ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા. ગેટસનું ગુજરા?...
દેડિયાપાડા ખાતે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો
આદિવાસી ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરીને સારુ ઉત્પાદન અને આવક મેળવી રહ્યાં છે – સાંસદ મનસુખભાઈ વસાવા મહાનુભાવોના હસ્તે ખેતીક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ખેડૂતોને પ્રમાણપત્ર આપી ...
દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે આવાસ ઈ-લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમમાં યોજાયો
વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ ની નેમને સાકાર કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ૧,૩૧,૪૫૪ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જેના ભાગરૂપે આજરોજ દેડિયાપાડાન?...
નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં રાજપીપળાની છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે ‘આવાસ લોકાર્પણ અને ખાતમુહૂર્ત’ કાર્યક્રમ યોજાયો
આવાસ યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા : આ કાર્યક્રમ થકી જિલ્લાના કુલ ૪૮૫૯ આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. ગરૂડેશ્વર તાલુકાના વેલછંડી ગામે આવાસ યોજનાના લાભાર્થી શ્?...
એકતાનગરમાં ટાટા ગ્રુપ દ્વારા આદિવાસી યુવાનોને હોસ્પિટાલિટીની તાલીમ અપાશે
એકતાનગર ખાતે આદિવાસી યુવાનોને હોસ્પિટાલિટીમાં કૌશલ્યવાન બનાવવા માટે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું છે. આઇએચસીએલ દ્વારા શરૂ કરવામાં આવેલા આ કૌશ?...
અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે એકતા નગર ખાતે હર્ષોલ્લાસ, નર્મદા ઘાટ પર ભવ્ય આરતીનું આયોજન
એકતાનગરમાં મા નર્મદાની થશે વિશેષ આરતી, શૂલપાણેશ્વર મહાદેવ મંદિર તથા નર્મદા ઘાટ પર ખાસ સફાઈ અભિયાન ચલાવાયું. 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ પર રામલલાના મંદિરમ...
જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિઓની બેઠક યોજાઈ
નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ?...