દેડિયાપાડા ખાતે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહને લઈ ચીક્દા તાલુકામાં કાર્યકર્તાઓની બેઠક યોજાઈ
આગામી 26/02/2026ના રોજ Dediapada ખાતે યોજાનાર આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહને સફળ બનાવવા માટે આજે ચીક્દા તાલુકાના જિલ્લા પંચાયત બેઠક હોલ ખાતે કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્ર...
નર્મદા જિલ્લામાં ભાજપનું નવું મજબૂત સંગઠનાત્મક માળખું જાહેર
નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું નવું સંગઠનાત્મક માળખું તાજેતરમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું. આ અનુસંધાને આજે જિલ્લા કમલમ કાર્યાલય ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમા?...
કેવડિયા સ્થિત સહકાર ભવન ખાતે ૧૭મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાયો
છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા અને ઝારખંડ રાજ્યના વિવિધ ૧૦ જિલ્લાઓમાંથી કુલ ૨૧૮ જેટલા યુવાઓ સહભાગી બન્યા ૧૫૦ કિ.મી. યુનિટી માર્ચમાં સહયોગ આપનાર યુવાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આ?...
કોંગ્રેસમાં જોડાયા પછી પૂર્વ MLA મહેશ વસાવાની પહેલી પ્રતિક્રિયા, ચૈતર વસાવા પર કર્યા પ્રહાર
નર્મદા જિલ્લામાં રાજકીય દ્રશ્યમાં તાજી હલચલ સર્જાઇ છે, જ્યારે ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા મંગળવારે કોંગ્રેસમાં જોડાયા છે. તેમના નવા જોડાવા પછી પ્રથમ પ્રતિક્રિયામાં મહેશ વસાવ?...
નર્મદા : દોઢસોથી વધુ આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ છોડીને ફરી અપનાવ્યો હિન્દુ ધર્મ
ગુજરાતમાં ધર્મ પરિવર્તન સાથે જોડાયેલા મુદ્દાઓ વચ્ચે નર્મદા જિલ્લામાં ઘરવાપસીનો મહત્વપૂર્ણ બનાવ સામે આવ્યો છે. અહીં ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂકેલા દોઢસોથી વધુ આદિવાસી ફરી હિન્દુ ધર્મમાં પર?...
એકતાનગર SOU ખાતે ૧૧ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી
SSNNL ચેરમેન પુરીએ યોગને ટકાઉ જીવનશૈલી માટે ભારતની અમૂલ્ય ભેટ ગણાવી આઈકોનિક સ્થળ એસઓયુ ખાતે ઉપસ્થિત યોગપ્રેમીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યોગ સંદેશને જીવંત પ્રસારણના માધ્યમથી નિહાળ્ય?...
હરિયાણા વિધાનસભા પિટિશન કમિટિનું પ્રતિનિધિમંડળ એકતા નગરના વિકાસ મોડલ તથા પ્રવાસન સ્થળના અભ્યાસ પ્રવાસે પધાર્યું
સરદાર સરોવર નર્મદા બંધ અને આરોગ્ય વનની મુલાકાત કરી સમગ્ર એકતાનગરના વિકાસને નજરે નિહાળ્યું હરિયાણા વિધાનસભાની પિટિશન કમિટિના ૧૨ સભ્યોનું પ્રતિનિધિમંડળ અભ્યાસ પ્રવાસે ગુજરાતની મુલાકાત?...
રાજપીપળા ખાતે વિકસિત ભારતના અમૃતકાળની ઉજવણી: 11 વર્ષના સુશાસન અને વિકાસની ગાથા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 11 વર્ષના સુશાસન, સેવા અને ગરીબ કલ્યાણના ઐતિહાસિક પગલાં પર ચર્ચા થઈ. આ પ્રસંગે પટેલ છાત્રાલય ખાતે વ્યવસાયિક મીટ અને હરસિદ્ધિ માતાજી મંદિર પરિસરમાં વિકાસ પ્?...
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની થશે અનોખી ઉજવણી
પ્રવાસીઓના હસ્તે વિવિધ પ્રવાસન સ્થળોએ વૃક્ષારોપણ કરીને જનજાગૃત્તિ ફેલાવવા પ્રયાસ, યાદગીરી માટે પ્રવાસીઓને ઘરે લઇ જવા છોડ આપવામાં આવશે. પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા સેલ્ફી પોઇન્ટ મુકાય?...
COVID 19 ની સંભવિત પરિસ્થિતિને કેન્દ્રમાં લઈને નર્મદા આરોગ્ય તંત્રનું વિસ્તૃત આગોતરુ આયોજન
RT-PCR લેબોરેટરી અને દવા-સામગ્રી સાથે નર્મદા જિલ્લા આરોગ્ય તંત્રની પૂરતી તૈયારી રાજ્યમાં અને દેશમાં કોરોનાએ ફરી દેખા દઇને છૂટાછવાયા કેસો નોંધાયા છે, જેને પગલે નર્મદા જિલ્લા ખાતે COVID-19 સંદર્ભે ?...