મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના રામપુરા ઘાટ ખાતે માં નર્મદાની પૂજા કરી, પરિક્રમાર્થીઓ સાથે સંવાદ સાધ્યો
નર્મદા જિલ્લા, 8 એપ્રિલ 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૈત્ર મહિનામાં ચાલી રહેલી પંચકોશી નર્મદા પરિક્રમાના અવસરે સોમવારે સવારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ ખાતે માં નર્મદ?...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું રાજપીપલા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું
ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માં નર્મદાની પૂજા તથા નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાર્થે તેમજ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્?...
પાટણા ગામમાં ભાજપના નવ નિયુક્ત પ્રમુખ નિલભાઇ રાવનાં સન્માનમાં ભવ્ય સમારોહ યોજાયો
કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અનોખી પહેલ રૂપે સમર્થકોએ ફૂલહાર અને બુકેને બદલે નોટબુક આપી શુભેચ્છા પાઠવી, જેનાથી વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ મળશે. નીલભાઈએ ભાવુક ઉદ્દબોધનમાં જણા...
નર્મદા જિલ્લામાં “સુજલામ સુફલામ જળ અભિયાન – કેચ ધ રેઈન 2.0″ના આયોજન અને અમલ માટે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
નર્મદા જિલ્લામાં "સુજલામ સુફલામ જળ અભિયાન - કેચ ધ રેઈન 2.0"ના આયોજન અને અમલ માટે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. આ અભિયાન 4 એપ્રિલથી 31 મે, 2025 સુધી ચાલશે. કલેક્ટરે જળસંચય, વરસાદ?...
શ્રી કમલમ્ નર્મદા, રાજપીપલા ખાતે આગામી કાર્યક્રમોના આયોજન સંદર્ભે એક બેઠક યોજાઈ હતી
શ્રી કમલમ્ નર્મદા, રાજપીપલા ખાતે આગામી કાર્યક્રમોના આયોજન સંદર્ભે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી. આગામી કાર્યક્રમ?...
જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતે કેન્દ્ર સરકારનો આભાર માન્યો
જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતે કેન્દ્ર સરકારને અભિનંદન આપ્યા છે. 2 એપ્રિલ, 2025ના રોજ લોકસભામાં વકફ બોર્ડના નિયમોમાં સુધારા માટે ચર્ચા થઈ અને મોડી રાત્રે બિલ 288 મતોથી પસાર થયું. અખિલ ભારતીય વનવાસી ...
રાજપરા ગામે ભાજપના નવનિયુક્ત પ્રમુખ નિલભાઈ રાવનું ભવ્ય સ્વાગત
નર્મદા જિલ્લાના રાજપરા ગામે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નવનિયુક્ત પ્રમુખ નિલભાઈ રાવના સન્માનમાં ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. લાંબા સમયથી પક્ષના વફાદાર કાર્યકર્તા રહેલા નિલભાઈની નિમણૂ?...
નર્મદા પરિક્રમામાં ભક્તોની સેવામાં વહીવટ તંત્ર ખડેપગે
નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનું ભવ્ય પ્રારંભ થઈ ચુક્યો છે. રવિવારની જાહેર રજામાં ભાવિક ભક્તોએ શ્રદ્ધામનથી પગપાળા યાત્રા કરી હતી. ત્યારે પરિક્રમાર્થીઓએ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજ?...
જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવના હસ્તે રેગણ નર્મદા ઘાટ ખાતે પરિક્રમા વાસીઓ માટે નાવડીઓનું કરાયું શુભારંભ
નર્મદા જિલ્લામાં હાલમાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ચાલી રહી છે જે 29 માર્ચ 2025 થી શરૂ થઈ છે આ ધાર્મિક ઉત્સવ સાથે રાજકીય ગતિવિધિઓમાં જિલ્લામાં ઉત્સાહ બમણો કર્યો છે ઉલ્લેખનીય છે કે હાલ ચૈત્ર મ...
નર્મદા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર દ્વારા રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે ન્યુ ગુજરાત પેટર્ન યોજનાના કામોની સમીક્ષા બેઠક યોજી
નર્મદા જિલ્લાના પ્રભારી અને રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર નર્મદા જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા. પ્રભારી મંત્રીશ્રીએ આજે તા...