ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા નર્મદાના એકતાનગર ખાતે સુપ્રિમ કોર્ટના જજશ્રી બી.આર.ગવાઈની અધ્યક્ષતામાં મેગા લીગલ અવેરનેસ એન્ડ એમ્પાવરમેન્ટ કેમ્પ યોજાયો
◆» આપણું બંધારણ સમાનતા અને સમરસતાનું પ્રતિબિંબ ◆» સર્વને સમાન ન્યાય અને ન્યાય સમક્ષ સૌની સમાનતા એ ભારતીય બંધારણનો મૂળભૂત મંત્ર સુપ્રિમ કોર્ટના જજશ્રી બી.આર.ગવઈ લીગલ સર્વિસ ઓથોરિટીઝ જનસા...
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં શ્રી રત્નાકરજી દ્વારા શ્રદ્ધાળુઓ માટે સેવા કાર્યની મુલાકાત — ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાનું મેડિકલ અને અલ્પાહાર કેમ્પ યાત્રાળુઓ માટે બની રહ્યું આશીર્વાદરૂપ! નર્મદે હર
રાજપીપલા: ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં ભાગ લઈ રહેલા પદયાત્રીઓ માટે ભારતીય જનતા પાર્ટી, નર્મદા જિલ્લા દ્વારા વિવિધ સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ સેવાઓ અંતર્ગત મેડિકલ ચેકઅપ કેમ્પ, તા?...
પહલગામ આતંકી હુમલાના વિરોધમાં નર્મદા જિલ્લામાં VHP, બજરંગ દળ અને ભાજપનો શાંતિપૂર્ણ વિરોધ
આ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવા એક મિનિટનું મૌન પાળ્યું. પ્રદર્શનમાં સામેલ લોકોએ કેન્...
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સરળ રીતે ચાલી રહી છે હવે પરિક્રમાને માત્ર ત્રણ દિવસ બાકી, ૨૭ એપ્રિલે પૂર્ણ થશે
પરિક્રમાની શરૂઆતથી ૨૩ એપ્રિલ સુધી અંદાજિત ૭,૮૬,૯૨૫ જેટલા પરિક્રમાર્થીઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી પરિક્રમા દરમિયાન કોઈ પણ તકલીફ પડી નથી સુરક્ષાકર્મીઓ થકી લોકોની ખડેપગે સુરક્ષા કરી રહ્?...
મા નર્મદાની પવિત્ર પરિક્રમામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સહભાગિતા: ગુજરાતનું ગૌરવ
નર્મદા જિલ્લામાં 29 માર્ચથી 27 એપ્રિલ 2025 સુધી ચાલતી મા નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શ્રદ્ધાભરી સહભાગિતા કરી રાજ્યનું ગૌરવ વધાર્યું. મા ?...
રાજપીપલા ખાતે હિન્દુ સમાજનો શાંતિપૂર્ણ વિરોધ, રાષ્ટ્રપતિને આવેદનપત્ર
આ ઘટનાઓમાં હિન્દુઓ પર હુમલા, સંપત્તિની લૂંટફાટ અને પલાયનની ઘટનાઓનો આક્ષેપ છે, જે વક્ફ બોર્ડ સંબોધન અધિનિયમના વિરોધની આડમાં થઈ રહી છે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે ભારતીય લોકતાંત્રિક પદ્?...
ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા દરમિયાન ભાજપના સંગઠનના કાર્યકર્તાઓ અને વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓની સેવા માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી રહી છે
આ પરિક્રમા, જે 29 માર્ચથી 27 એપ્રિલ 2025 દરમિયાન યોજાય છે, તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, અને મધ્યપ્રદેશથી લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે. સેવા વ્યવસ્થા: ભાજપ નર્મદા જિલ્લા દ્વારા: તિલકવાડા અને માંગરોળ ખાતે...
તિલકવાડા ખાતે BJPના સેવા કેમ્પનો શુભારંભ, વહીવટી તંત્રનું ઉમદા આયોજન
લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બની છે. આ પવિત્ર યાત્રામાં પદયાત્રીઓની સેવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) તિલકવાડા તાલુકા દ્વારા તિલકવાડા ખાતે એક વિશેષ સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્ય?...
માંગરોળ ખાતે નર્મદા પરિક્રમાના ભક્તો માટે ભાજપ દ્વારા વિશાળ સેવા કેમ્પનો શુભારંભ
પવિત્ર ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં ભાગ લેતા હજારો ભાવિક ભક્તોની સેવા અને સુવિધા માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નર્મદા જિલ્લા દ્વારા માંગરોળ ખાતે એક વિશાળ સેવા કેમ્પનો શુભારંભ કરવામાં ?...
નર્મદા પરિક્રમા 2025: શ્રદ્ધાળુઓની યાત્રા હવે બનશે અવિસ્મરણીય!
લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું આ કેન્દ્ર વધુ સુવ્યવસ્થિત અને આનંદદાયક બનાવવા જિલ્લા કલેક્ટર શ્રી એસ. કે. મોદીએ રણછોડરાય મંદિર ખાતે એક ખાસ બેઠક યોજી. સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક આગેવાનો અને વહીવ...