ગુજરાતમાં પુર અસરગ્રસ્ત વિસ્તારના નાના વેપારીઓને રાજ્ય સરકાર સહાય આપશે
ગુજરાતમાં સપ્ટેમ્બરના મધ્યમાં થયેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. હવે રાજ્ય સરકાર નાના વેપારીઓને પણ સહાય આપવા તૈયારીઓ કરી રહી છે. રાજ્ય સરકાર દ?...
હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ વર્ષમાં સોમવારે આવતી રજાઓના દિવસે પણ ચાલુ રહેશે, મંગળવારે બંધ રખાશે
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે દર સોમવારે બંધ રાખવામાં આવે છે. આગામી દિવસોમાં સોમવારના દિવસે આવતી જાહેર રજાઓમાં 2 ઓકટોબર ગાં?...
દેશને એકસૂત્રતામાં જોડી રાખવા માટે ‘મારી માટી, મારો દેશ’ એક અદભૂત ઝુંબેશ : કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા
દેશની માટીનું ઋણ અદા કરવા અને વીર જવાનોના ત્યાગ બલિદાનને બિરદાવવા નાંદોદ તાલુકાની ભદામ પ્રાથમિક શાળા ખાતે શીલાફલમનું અનાવરણ કરતા કેન્દ્રીય મંત્રી. કેન્દ્રીય મંત્રીના પ્રેરણાદાયી ઉપસ્થ...
ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા આજે રાજપીપળામાં અગ્રણીઓ સાથેની બેઠક યોજાઇ ગઇ.
ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા આજે રાજપીપળામાં ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંકભાઇ નાયક ના અધ્યક્ષ સ્થાને સામાજિક અગ્રણીઓ સાથેની બેઠક યોજાઇ ગઇ,જેને દ?...
નર્મદા જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી, મારો દેશ” થીમ આધારિત “માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ
દરેક ગામમાં અમૃત સરોવર/જળાશયો પાસે ૭૫ કે તેથી વધુ છોડનું વાવેતર કરાશે, વીરોના બલીદાનને યાદ કરી શ્રંદ્રાજલી આપતી શીલાફલકમ મૂકવામા આવશે : પંચપ્રાણ પ્રતિજ્ઞા અને સેલ્ફી, વસુધાવંદન, વીરોને વંદ?...
નર્મદાના રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર – ૬ ના ભાજપાના યુવા ઉમેદવાર પાર્થ જોષીનો ચૂંટણીમાં ભવ્ય વિજય થવા બદલ ખૂબ અભિનંદન
નર્મદાના રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર - ૬ ના ભાજપાના યુવા ઉમેદવાર પાર્થ જોષીનો ચૂંટણીમાં ભવ્ય વિજય થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવ્યા અને વિજયયાત્રા નીકાળી ભાજપના કાર્યકર્તા...
નર્મદા જિલ્લા કક્ષાના ૭૪મા વન મહોત્સવની ઉજવણી.
આદિવાસી વિસ્તાર નર્મદા જિલ્લાની એક બહુમૂલ્ય ઓળખ એટલે જિલ્લાનો વન વિસ્તાર છે, ગ્રીન ગુજરાત ક્લિન ગુજરાતના સૂત્રને સૌ સાથે મળી સહિયારા પ્રયાસોથી સાર્થક કરીએ. જીવસૃષ્ટિને ટકાવી રાખવા માટે ?...
નર્મદા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કેવડિયાકોલોની ખાતે કરાશે.
નર્મદા જિલ્લામાં ૭૭મા સ્વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગષ્ટની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાના કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા અર્થે જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને બેઠ?...
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ બસ ડેપો મેનેજરને વિવિધ વિષયોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ બસ ડેપો મેનેજરને વિવિધ વિષયોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં રાજપીપળા-પ્રતાપ નગર- રાજપીપળા, તરોપા-પ્રતાપરા, બોરીદ્રા- ચીખલી આ રૂટની બસો ટાઈ...
“ઉછેરો વૃક્ષ એક, બચાવશે જીવન અનેક “
આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા પ્રભારી શ્રી ધર્મેશભાઈ પંડ્યાજી, નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી ડૉ. દર્શનાબેન દેશમુખજી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ વસાવાજી, જીલ્લા યુવામોરચા મહા?...