વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે જિમ્નેશિયમ હોલનું લોકાર્પણ કર્યું
ભારત સરકારના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન રાજપીપલા સ્થિત શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે MPLADS ગ્રાન્ટમાંથી રૂ. 2.50 કરોડના ખર્ચે નવનિર્મિત જ...
નર્મદા પરીક્રમા માટે ભાજપ પ્રમુખે 100 થી વધુ ભાજપ કાર્યકરોની જવાબદારી નક્કી કરી, દરેક પોઈન્ટ પર 5 કાર્યકરો હાજર રહેશે
નર્મદા પરીક્રમા દરમિયાન શનિવારે અચાનક લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી.આ ઘટના બાદ આવનારા સમયમાં બીજી વાર આમ ન બને એ માટે નર્મદા ભાજપ પ્રમુખ નીલ રાવે તંત્ર સાથે સં...
નર્મદા પરિક્રમા ૨૦૨૫: પંચકોશી યાત્રાનો રસપ્રદ સારાંશ
નર્મદા જિલ્લામાં ચાલી રહેલી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા ૨૦૨૫ હાલ પોતાના મધ્યાંતરે છે. ૨૯ માર્ચથી શરૂ થયેલી આ એક મહિનાની યાત્રા ૨૭ એપ્રિલ સુધી ચાલશે. પહેલા ૧૫ દિવસમાં લાખો શ્રદ્ધાળ?...
રાજપીપલા ખાતે “રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ” અર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ- • વડાપ્રધાનના નેતૃત્વમાં આદિવાસીઓના કલ્યાણ માટેના બજેટમાં ત્રણ ગણો વધારો થયો છે • ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનમાં ૬૩ હજારથી વધુ ગામોમાં સામાજિક માળ?...
ખેડૂતોની માંગ સંતોષાઈ : નર્મદા કેનાલમાંથી પાણી છોડાયું, ખેતરો લહેરાશે!
નર્મદા જિલ્લાના ખેડૂતો મા ખુશીની લહેર ફરી વળી ! જિલ્લા ભાજપ અધ્યક્ષ નીલકુમાર રાવે ખેડૂતોની માંગણી સાંભળીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો હતો, જેમાં તિલકવાડા અ?...
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ૪૦૧ મીટર લાંબી સાડી પ્રદર્શિત કરી અંગદાન જાગૃત્તિનો સંદેશ અપાયો
સરદાર સાહેબની પ્રતિમા સામે અંગદાનની જ્યોતને ઘર-ઘર સુધી જલાવવા અને બ્રેઈનડેડ થવાના કિસ્સાઓમાં અચૂક અંગદાન થાય એવા સૌએ સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા બ્રેઈનડેડ થવાના બનાવોમાં અંગદાતા પરિવાર ?...
નર્મદા જિલ્લા ભાજપ દ્વારા સ્થાપના દિવસની ઉજવણીમાં વિશેષ પ્રદર્શનનું આયોજન
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પોતાના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. આ કડીમાં નર્મદા જિલ્લા ભાજપ દ્વારા એક વિશેષ કાર્યકારિણી પ્રદર્શનનું આયોજન ક?...
રાજપીપલા કમલમ ખાતે ગાવ ચલો અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ
પ્રાપ્ત વિગત અનુસાર આજ રોજ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગાવ ચલો અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં આગામી સમયમા?...
નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેકટર સી. કે. ઉંધાડે પરિવાર-મિત્રવર્તુળ સાથે પૂર્ણ કરી પવિત્ર ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા
માં નર્મદાની પરિક્રમા કરીને શાંતિ અને ઉર્જાનો અનુભવ થયો છે - નિવાસી અધિક કલેકટર સી. કે. ઉંધાડ પરિક્રમાર્થીઓની સુરક્ષા, સુવિધા અને સ્વાસ્થ્ય માટે ખડેપગે ફરજ બજાવતા અધિકારીઓ સાથે મુલાકાત કર?...
“ડેડીયાપાડા અને નાંદોદમાં ભાજપનો ગૌરવશાળી અધ્યાય: AAPનું જોડાણ અને કાર્યકર્તાઓનું અદમ્ય જોશ”
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)૪૬ માં સ્થાપનાદિન અંતર્ગત સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરાયું ડેડીયાપાડાના વેરાઈ માતા મંદિર અને નાંદોદના રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે સક્રિય સદસ્ય સંમેલનો યોજી ઇ...