નર્મદામાં વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન અને પૂતળા દહન
બાંગ્લાદેશમાં અલ્પસંખ્યા હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચાર અને હિન્દુઓને નિશાન બનાવવાની ઘટનાઓના વિરોધમાં નર્મદા જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તારીખ 24 ડિસેમ્બર 2025ના રોજ ?...
સરદાર પટેલની 150મી એકતા પદયાત્રાનો આજે એકતાનગરમાં સમાપન
નર્મદામાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી એકતા પદયાત્રાનું સમાપન થવા જઈ રહ્યું છે. કરમસદથી પ્રારંભ થયેલી એકતા પદયાત્રા આજે નર્મદા જિલ્લા (Narmada District) ના કેવડિયામાં પહોંચી જશે. જ્યાં મુખ્ય મહેમાન?...
સરદાર @150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા નર્મદા જિલ્લામાંથી પસાર થઈ એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ રવાના
મહાનુભાવોને સરદાર સાહેબની પ્રતિકૃતિ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉમળકાભેર આવકાર આપતા જિલ્લાના અગ્રણીઓ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી પ્રસ્થાન કરેલી સરદાર @ 150...
ગુજરાતની જીવાદોરી સમાન ‘નર્મદા યોજના’ એ સરદાર સાહેબની દૂરંદેશીનું જીવંત ઉદાહરણ
સરદાર સરોવરના નિર્માણથી ગુજરાતમાં ‘દુષ્કાળ ભૂતકાળ’ બન્યો. સરદાર સાહેબના આ મહાસ્વપ્ન સમાન સરદાર સરોવર-નર્મદા યોજનાને વડાપ્રધાન શ્રી મોદીના હસ્તે તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ રાષ્ટ્રાર્પણ...
11 દિવસની ‘સરદાર @150 યુનિટી માર્ચ’નો કરમસદથી પ્રારંભ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને સમર્પિત દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી ‘સરદાર @150 યુનિટી માર્ચ’નો કરમસદ ખાતે આજે ભવ્ય પ્રારંભ થયો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદા?...
ડેડીયાપાડા : PM મોદીની હાજરીમાં 15 નવેમ્બરનો ઐતિહાસિક રાષ્ટ્રીય કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને સમર્પિત આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાબીજેપી સંગઠનએ ઉત્કૃષ્ટ આયોજન તથા સંગઠન શક્તિનું દેશને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. કાર્યક્રમના આયોજનમાં નર્મદ?...
‘આદિવાસીઓનાં યોગદાનને એક પરિવારની વાહવાહીમાં ભુલાવી દેવાયું’ : ડેડીયાપાડાથી પીએમ મોદી
15 નવેમ્બરના રોજ વડા પ્રધાન મોદી ગુજરાત પહોંચ્યા છે. તેમણે નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારની મુલાકાત લીધી છે અને ડેડીયાપાડામાં વિશાળ જનસભાને સંબોધિત કરી છે. તેમણે ડેડીયાપાડાથી આદિવાસી પટ?...
PM મોદી ગુજરાત પ્રવાસે : દેવમોગરા ધામે પૂજા, ડેડિયાપાડામાં સંબોધન શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરના રોજ ફરી ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. તાજેતરમાં 31 ઓક્ટોબરે તેઓ સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં હાજરી આપી હતી. હવે તેઓ ગુજરાતના આદિવાસી પટ?...
ઇન્દ્રવર્ણા ગામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ખાટલા પરિષદ – ભગવાન બિરસા મુંડા ની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી માટે ગ્રામજનોને આમંત્રણ
ભગવાન બિરસા મુંડા ની 150મી જન્મજયંતિની ઐતિહાસિક ઉજવણીને અવસરે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગરુડેશ્વર તાલુકાના ઇન્દ્રવર્ણા ગામે 13મી ન...
ડેડીયાપાડા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમ માટે પ્રભાતફેરી દ્વારા નાગરિકોને આમંત્રણ
આ પ્રભાતફેરીમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, મહિલાઓ તથા વિવિધ સંસ્થાના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શહેરના મુખ્ય માર્ગો પરથી વિક્રમ કરી પ્રભાતફેરી દરમિયાન “ભારત માતા ક...