લેન્સકાર્ટ વિવાદ 2026 : ગ્રૂમિંગ પોલિસી પર ઉઠ્યા સવાલો, પિયુષ બંસલે માફી માગી છતાં વિવાદ યથાવત
મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા Tata Consultancy Services (TCS) BPO કેસ બાદ હવે આઈવેર રિટેલ બ્રાન્ડ લેન્સકાર્ટ પણ વિવાદમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર કંપનીની ગ્રૂમિંગ પોલિસી સંબંધિત એક ઇન્ટર્નલ ટ્રેનિંગ ડોક્યુમે...
નાશિક TCS વિવાદ : મહિલા કર્મચારીઓ પર ઉત્પીડન અને ધાર્મિક ટિપ્પણીઓ અંગે FIRમાં મોટો ખુલાસો
મહારાષ્ટ્રના નાશિક માં સ્થિત Tata Consultancy Services (TCS)ના BPO યુનિટમાં ચાલી રહેલા કથિત યૌન ઉત્પીડન અને ધર્માંતરણ દબાણના કેસમાં હવે FIRની વિગતવાર વિગતો સામે આવી છે. આ કેસમાં અનેક મહિલા કર્મચારીઓએ ગંભીર આરોપો ...
46 વર્ષ જૂની ‘અટલ’ ભવિષ્યવાણી સાચી ઠરી! મહારાષ્ટ્રના સ્થાનિક એકમોમાં પણ ‘કમળ’ ખીલ્યું
અંધારું દૂર થશે, સૂરજ ઉગશે, કમળ ખીલશે—46 વર્ષ પહેલા મુંબઈમાં અરબ સાગરના કિનારે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધિવેશનમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કરેલી આ ભવિષ્યવાણી આજે મહારાષ્ટ્રન?...
કેબિનેટની લીલી ઝંડી : ₹19,000 કરોડના ખર્ચે બનશે નાશિક–સોલાપુર એક્સપ્રેસવે કોરિડોર
31 ડિસેમ્બર, બુધવારે યોજાયેલી મોદી કેબિનેટની બેઠકમાં દેશના માળખાગત વિકાસને ગતિ આપતા બે મહત્વના નિર્ણય લેવાયા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે 6-લેન નાસિક–સોલાપુ...
નાસિકમાં ભીષણ અકસ્માત : 800 ફૂટ ઊંડી ખીણમાં ઈનોવા પડતા પટેલ પરિવારના 6 લોકોના મોત
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં વાણી ગામ નજીક ભવારી ધોધ નજીક ઘાટ વળાંક પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જ્યાં એક ઇનોવા કાર 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા એક જ પરિવારના છ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત ...
‘પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે શ્રમદાન કરજો..’ નાસિકમાં નેશનલ યુથ ફેસ્ટિવલમાં PM મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે જ્યાં તેમણે નાસિકમાં 27માં નેશનલ યૂથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલા પીએમ મોદીએ રોડ શો પણ કર્યો હતો. આ રોડ શો દરમિયાન તેમની સાથે ...
પુણે-નાશિક હાઇવે પર ધૂમ્મસના લીધે જીપનો અકસ્માત : 3નાં મોત
પુણે- નાશિક હાઇવે પર આજે ધુમ્મસના લીધે જીવલેણ અકસ્માત થયો હતો. જીપ અને ટ્રકની અથડામણમાં એક જ પરિવારના ત્રણ જણ મોતને ભેટયા હતા. જ્યારે પાંચને ઇજા થઇ હતી. ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા?...