NCERTને ‘ડીમ્ડ યુનિવર્સિટી’નો દરજ્જો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, શિક્ષણ ક્ષેત્રે નવી દિશા
ભારતના શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું ભરીને કેન્દ્ર સરકારે National Council of Educational Research and Trainingને ‘ડીમ્ડ યુનિવર્સિટી’નો દરજ્જો આપ્યો છે. આ નિર્ણય University Grants Commissionની ભલામણ બાદ લેવામાં આવ્યો છે, જે શિક્ષણ વ્...
NCERT પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ્રકરણ સામે CJIએ વાંધો ઉઠાવ્યો
શાળાઓ માટે અભ્યાસક્રમ તૈયાર કરતી National Council of Educational Research and Training (NCERT) દ્વારા ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ‘કરપ્શન ઇન જ્યુડિશરી’ (ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર) વિષયક પ્રકરણ ઉમેરવામાં આવ્યું ?...
NCERTના પુસ્તકો હવે એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી પણ મંગાવી શકાશે: ધર્મેન્દ્ર પ્રધાન
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હીમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન દેશની કેન્દ્રીય શાળાઓમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું ક...
ઈન્ડિયા Vs ભારત: NCERTના નવા પુસ્તકોમાં બંને શબ્દનો ઉપયોગ, કહ્યું- બંધારણ પ્રમાણે જ ચાલીશું
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ અભ્યાસક્રમમાં અનેક ફેરફાર કર્યા છે. 12માં ધોરણની રાજનીતિક વિજ્ઞાન (Political Science)ના પુસ્તકમાં અનેક વસ્તુઓ હટાવવામાં આવી છે અને ઉમેરવામાં આવી છ...
NCERTના પુસ્તકોમાં મોટો ફેરફાર, ગુજરાત સહિતની દેશના કેટલાક સંવેદનશીલ ટોપિક્સ હટાવી દેવાયા
નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ ધોરણ 12ની પોલિટીકલ સાયન્સના પુસ્તકમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાંથી બાબરી મસ્જિદ, હિંદુત્વની રાજનીતિ, લઘુમતી સંબંધિત કેટ...