નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આવશે અનેક દિગ્ગજો, સામે આવી આમંત્રણ કાર્ડની પહેલી તસવીર
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયેલ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં 7000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે રવિવારે સાંજે 7.15 કલાકે...
PM Modiને જીતની વધાઈ આપતા શું બોલ્યા એલન મસ્ક જાણો
અબજોપતિ ઉદ્યોગપતિ અને ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાના સીઇઓ એલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. મસ્કે કહ્યું હતું કે તેમની કંપન?...
રાષ્ટ્રપતિએ PM મોદીને નવી સરકાર રચવા નિમંત્રણ આપ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા પહોંચ્યા છે. PM મોદીએ રાષ્ટ્રપતિ દ્રોપતી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિએ કાર્યવાહક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરકાર બનાવ?...
10 વર્ષનું કામ માત્ર ટ્રેલર, હવે વધારે ઝડપથી કામ થશે…’ NDAની બેઠકમાં નરેન્દ્ર મોદીનું નિવેદન
સંસદીય દળની મળેલી બેઠકમાં ત્રીજી વખત વડાપ્રધાન મોદીનું નામ સર્વાનુંમતે નક્કી કરવામાં આવ્યું છે. વડાપ્રધાને તેઓનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે, હું સૌ પ્રથમ તો આ સભાગૃહમાં ઉપસ્થિત એનડીએ ઘ?...
NDA ની આજે બેઠક, Narendra Modi સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે
દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો બાદ એનડીએ(NDA) સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. જેમાં નરેન્દ્ર મોદી(Narendra Modi) આજે સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે. તેની બાદ તમામ સહયોગી દળો સાંજે રાષ્ટ્રપતિને મ?...
આંધ્રના સીએમ તરીકે ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ 12 જૂન પર ધકેલાયા
વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી અને NDA કેબિનેટના શપથ ગ્રહણ સમારોહને કારણે ચંદ્રબાબુ નાયડુનો શપથ ગ્રહણ સમારોહ મોકુફ રાખવામાં આવ્યો છે. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના નેતા ચંદ્રબાબુ નાયડુ આ મહિ...
NDAમાં પડશે તિરાડ તો પણ બનશે મોદી સરકાર, ત્રીજી વખત વડાપ્રધાન તરીકે કેવી રીતે લેશે શપથ, જાણો A ટુ Z માહિતી
લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન NDA પાસે 292 બેઠકો છે અને વિપક્ષી પાર્ટીઓના INDI ગઠબંધન પાસે 234 બેઠકો છે. કેન્દ્રમાં સરકાર બનાવવા માટે 272 સાંસદોની જરૂર છે. NDA પાસે સરકા...
NDA ભ્રષ્ટાચારને નાબૂદ કરવા પર ફોકસ કરશેઃ મોદી
વિક્રમજનક ત્રીજી મુદત માટે સત્તા સંભાળવા સજ્જ બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિકસિત ભારતના નિર્માણ માટે કયા પક્ષની સરકાર છે તેના ધ્યાનમાં રાખ્યા વગર તમામ રાજ્યો સાથે કામ કરવાની ...
સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્ના 31 મેએ ભારત આવશે, SIT સમક્ષ થશે હાજર
સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્નાને મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, પૂર્વ વડાપ્રધાન અને દાદા એચડી દેવગૌડા તરફથી ચેતવણી મળ્યા બાદ પ્રજ્વલ રેવન્ના ભારત પરત ફરશે. મહત્વનું છ?...
NDAના 400ને પાર કરવાના લક્ષ્યનો અર્થ કોઈને ખતમ કરવાનો નથી, પરંતુ પાર્ટીને આગળ લઈ જવાનો છેઃ અમિત શાહ
લોકસભા ચૂંટણી માટે છેલ્લા તબક્કામાં મતદાન પહેલા કેન્દ્રિય પ્રધાન અમિત શાહે ભારતવર્ષની સાથે વાતચીત કરી છે. આ દરમિયાન અમિત શાહે ભાજપ-એનડીએના 400 પારના નાર વિશે પણ વાત કરી છે અને આની પાછળ શું ઉદ?...