અમિત શાહનો બિહારમાં મહાગઠબંધન પર પ્રહાર: “એક-એક ઘૂસણખોરને બહાર કાઢીશું”
બિહારના સાસારામમાં રવિવાર (9 નવેમ્બર 2025) ના રોજ યોજાયેલી વિશાળ જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે મહાગઠબંધન અને ખાસ કરીને લાલુ પ્રસાદ યાદવ તથા તેજસ્વી યાદવ પર તીવ?...
મતદાન પહેલા જનસૂરાજના ઉમેદવાર ભાજપમાં જોડાયા, પ્રશાંત કિશોરને લાગ્યો ઝટકો
બિહાર વિધાનસભા ચૂંટણીના મતદાનથી એક દિવસ પહેલાજ મુંગેર વિધાનસભા ક્ષેત્રમાં રાજકીય સમીકરણો અચાનક બદલાઈ ગયા છે. જનસૂરાજ પાર્ટીના ઉમેદવાર સંજય કુમાર સિંહએ બુધવારે અચાનક નિર્ણય લઈને ભારતીય જ?...
NDAના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન બન્યા દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ
ભારતના રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વિકાસ તરીકે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જગદીપ ધનખડના રાજીનામા બાદ યોજાયેલી આ ચૂંટણીમાં એનડીએ (NDA)ના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન સ્...
NDAના સીપી રાધાકૃષ્ણન કે INDIના સુદર્શન રેડ્ડી… કોણ હશે આગામી ઉપરાષ્ટ્રપતિ?
દિલ્હીમાં ચાલી રહેલી આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટેનું રાજકીય વાતાવરણ ખૂબ જ ગરમાયું છે. આ ચૂંટણીમાં સંસદના બંને ગૃહ – લોકસભા અને રાજ્યસભાના સાંસદો મળીને મતદાન કરી રહ્યા છે. કુલ મળી 781 સાંસદ?...
PM મોદી અને તેમના માતા વિશે અપશબ્દો બોલવાના વિરોધમાં 4 સપ્ટેમ્બરે NDAનું બિહાર બંધનું એલાન
બિહારની રાજનીતિમાં ગરમાવો વધારનારી એક મોટી ઘટના દરભંગાની કોંગ્રેસ-આરજેડી રેલીમાં બની હતી. આ રેલી દરમિયાન, મંચ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગસ્થ માતા અંગે અપમાનજનક શબ્દોનો ?...
સી.પી. રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી, PM મોદી બન્યા પ્રથમ પ્રસ્તાવક
એનડીએ (રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન)એ આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ આજે તેમણે નવી દિલ્હીમાં પોતાની ઉમેદવારી નોંધાવી. ઉમેદ...
સી.પી. રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર, ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સમાં જ?...
NDAના ઈતિહાસમાં પહેલી વખત 17 મહિલા કેડેટ થશે પાસઆઉટ, સુપ્રીમ કોર્ટના 2021ના આદેશનું પરિણામ
નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ના 148ના કોર્સની મહિલા કેડેટની પ્રથમ બેચ ત્રિસેવા એકેડમીમાં પાસઆઉટ થવાની છે. 30 મેના રોજ તેમની પાસિંગ આઉટ પરેડ થશે. પહેલી વાર આવો નજારો જોવા મળશે જ્યારે 300થી વધુ પુરૂષ કેડ?...
‘જો EVM ખરાબ જ હોય, તો આપી દો રાજીનામું’: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આપી રહ્યા હતા ખોટા નિવેદનો, મહારાષ્ટ્રના CM શિંદેએ બતાવ્યો અરીસો
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ NDAની સરકાર બની ગઈ છે. ત્યારે હવે ફરી એક્વાર EVM બાબતે રાજકારણ ગરમાયું છે. વિશ્વના મોટા ઉદ્યોગપતિ ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર EVMને લઈને નિવેદન આપ્યું હતું...
ખાતા ફાળવણી બાદ PM મોદી પૂર્વ PM-રાષ્ટ્રપતિને ન ભૂલ્યાં, ફોન કરીને લીધાં આશીર્વાદ
પ્રધાનમંત્રી મોદીએ ત્રીજી વાર સત્તા સંભાળી લીધી છે. ગઈ કાલે શપથ લીધાં બાદ આજે પીએમ મોદીએ મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી હતી. મંત્રીઓને ખાતાઓની ફાળવણી બાદ તરત પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ડો...