યુગાન્ડા T20 વર્લ્ડ કપ 2024 માટે થયું ક્વાલિફાઈ, ઝિમ્બાબ્વેનું પત્તું કપાયું
યુગાન્ડાની ટીમે ICC Men's T20 World Cup આફ્રિકા રિઝન ક્વાલિફાયરમાં રવાન્ડાને 9 વિકેટથી હરાવી T20 World Cup 2024 માટે ક્વાલિફાઈ કરી લીધું છે. આવતા વર્ષે T20 World Cup 2024 જૂનમાં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં રમાશે. નામ?...
અયોધ્યાના રામ મંદિર માટે 155 દેશોનુ પાણી આવ્યુ, હવે થાઈલેન્ડ મોકલશે આ વિશેષ ગિફ્ટ
અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામ મંદિરના લોકાર્પણ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 24 જાન્યુઆરીએ રામલલા નવા મંદિરમાં બીરાજમાન થશે ત્યારે દુનિયાભરના દેશોમાંથી મંદિર માટે વિવિધ વસ્તુઓ આ?...
નેપાળને ફરી હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવા રસ્તા પર ઉતરી હજારોની જનમેદની, રાજાશાહી પરત લાવવાની પણ માંગ: રાજધાની કાઠમંડુમાં પ્રદર્શન બાદ સેના હાઇએલર્ટ પર
પાડોશી દેશ નેપાળ હિંદુવાદી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ત્યાં મોટી સંખ્યામાં હિંદુઓ રહે છે. વર્ષ 2008 સુધી ત્યાં રાજાશાહી હતી જે બાદ લોકશાહીની સ્થાપના કરવામાં આવી હતી. નેપાળમાં મોટી સંખ્યામાં હિંદ?...
નેપાળમાં રાજાશાહી પાછી લાવવાની માંગ ઉગ્ર બની, કાઠમંડુમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા
ભારતના પાડોશી દેશ નેપાળમાં હવે રાજાશાહી પાછી લાવવા માટેની માંગણી જોર પકડી રહી છે. ગુરુવારે રાજધાની કાઠમંડુમાં રાજાશાહીના સમર્થનમાં હજારો લોકો દેખાવો કરવા માટે રસ્તા પર ઉતરતા હિંસા ભડકી ઉ?...
નેપાળમાં ફરી ધરા ધ્રૂજી, મોડી રાતે લોકો ઘર છોડી ભાગ્યા, તીવ્રતા 4.5 રહી, 6 જિલ્લા હચમચી ગયા
નેપાળની રાજધાની કાઠમંડુમાં ફરી મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.5 મપાઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપતાં કહ્યું કે ભૂકંપને કારણે અત્ય...
નેપાળ અને ભારત સપ્તકોશી ડેમની ઊંચાઈ ઘટાડવા થયા સંમત
9-11 ઓક્ટોબરના રોજ બિરાટનગરમાં સપ્તકોશી હાઇ ડેમ બહુહેતુક પ્રોજેક્ટ અને સનાકોશી સ્ટોરેજ એન્ડ ડાયવર્ઝન પ્રોજેક્ટનો અભ્યાસ કરવા માટે રચવામાં આવેલી નેપાળ-ભારતની સંયુક્ત ટીમની 17મી બેઠક દરમિયાન...
નેપાળમાં લેન્ડિંગ પહેલા જ હેલિકોપ્ટર થયું ક્રેશ, પાયલટ ગંભીર રીતે ઘાયલ
નેપાળમાં શનિવારે એક હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બની ગયુ હતું. આ દુર્ઘટનામાં પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મનાંગ એરનું આ હેલિકોપ્ટર સોલુખુમ્બુ તરફ ઉડાન ભરી રહ્યું હતુ?...
નેપાળે યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે મોકલ્યું વિમાન.
પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં દસ નેપાળીઓ અને સેંકડો ઇઝરાયેલી અને અન્ય નાગરિકોના મોત થયાના છ દિવસ પછી, નેપાળ ગુરુવારથી યુદ્ધગ્રસ્ત પશ્ચિમ ?...
નેપાળના PM પ્રચંડ બન્યા શિવભક્ત, મહાકાલ બાદ હવે કૈલાશ માનસરોવર પહોંચ્યા
વામપંથી રાજકારણથી નોપાળના પીએમ પદ સુધી પહોંચેલા પુષ્પ કમલ દહલ પ્રચંડનું નવું રૂપ જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેમનું આ રૂપ જોઈને લોકોને હેરાન રહી ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોમા?...
નેપાળમાં ટ્રિપલ તલાકની માન્યતા રદ, કોર્ટમાં ગૂંજ્યો ભારતીય સુપ્રીમ કોર્ટનો નિર્ણય
નેપાળની સર્વોચ્ચ અદાલતે ઐતિહાસિક નિર્ણય આપતાં કહ્યું છે કે ઇસ્લામિક સમુદાયમાં ટ્રિપલ તલાકની પ્રથાને માન્યતા આપી શકાય નહીં. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે નેપાળના વર્તમાન કાયદા અનુ?...