નેપાળમાં સોશિયલ મીડિયા બૅન થતાં બબાલ, યુવાનો સંસદમાં ઘૂસ્યા, ફાયરિંગમાં એકનું મોત
નેપાળની રાજધાની કાઠમંડુ અને અન્ય શહેરોમાં હાલમાં Gen-Z ક્રાંતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. સોશ્યલ મીડિયા પર સરકાર દ્વારા લાગુ કરાયેલા પ્રતિબંધને કારણે હજારોની સંખ્યામાં યુવા-યુવતીઓ રસ્તા પર...
નેપાળના રસ્તે બિહારમાં ઘુસ્યા જૈશના 3 આતંકી, પોલીસ હેડક્વાર્ટરે હાઇએલર્ટ જાહેર કર્યું
પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકી નેપાળના રસ્તે બિહારમાં પ્રવેશ્યા હોવાની ગંભીર માહિતી સામે આવી છે. પોલીસ હેડક્વાર્ટરે તેમની ઓળખ બહાર પાડી છે જેમાં બહાવલપુરનો મોહમ્મ...
બિહારની મતદાર યાદીમાં મળી આવ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશી-નેપાળી અને મ્યાનમારના નાગરિકોનાં પણ નામ
બિહારમાં હાલ ચાલી રહેલા ચૂંટણી પંચના Special Intensive Revision (SIR) અભિયાન દરમિયાન મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) દ્વારા ઘર-ઘર જઈને કરાયેલી તપાસમાં સામે આવ્યું છે કે બાંગ્લાદેશ, નેપાળ ...
PM મોદીએ BIMSTEC દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને વેગ આપવા UPI સાથે લિંક કરવા મૂક્યો પ્રસ્તાવ
થાઈલેન્ડમાં આયોજિત BIMSTEC સમિટમાં વડાપ્રધાન મોદીએ ઉપસ્થિત તમામ દેશોની પેમેન્ટ સિસ્ટમ્સને યુપીઆઈ સાથે લિંક કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આનાથી જૂથના સભ્ય દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને પ્રોત્સ?...
નેપાળમાં વરસાદે તારાજી સર્જી, પુર અને ભૂસ્ખલનને કારણે 170 લોકોના મોત, 42 ગુમ
નેપાળમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. દેશના પૂર્વ અને મધ્ય વિસ્તારોના મોટા ભાગોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. નેપાળના ગૃહ મંત્રાલયના અધિકારીઓ દ્વ?...
નેપાળના કાઠમંડુ એરપોર્ટ પર પ્લેન ક્રેશ, 19 લોકો સવાર હતા, 4ના મોત
બુધવારે નેપાળના કાઠમંડુમાં ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ(TIA ) પર સૌર્ય એરલાઇન્સ(Saurya Airlines)નું એરક્રાફટ ટેકઓફ દરમિયાન ક્રેશ થયું હતું. TIAના પ્રવક્તા પ્રેમનાથ ઠાકુરે જણાવ્યું હતું કે, પોખરા જઈ રહેલ?...
PM મોદીએ કેપી શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી બનવા બદલ પાઠવ્યા અભિનંદન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેપી શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારત અને નેપાળ વચ્ચે મિત્રતાના ઊંડા સંબંધોને વધુ મજબૂત કરવા અને પર...
નેપાળમાં 7 ભારતીયોના મોત, પહાડથી આવી આફત અને નદીમાં ગયો જીવ, બન્યું હૈયું કંપાવે તેવું
નેપાળ ભૂસ્ખલનમાં બે બસ નદીમાં તણાઇ ગયા બાદ હવે મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં બે બસો નદીમાં તણાઇ ગયા બાદ હવે સામે આવ્યું છે કે, 7 ભારતીયના આ દુર્ઘટનામાં મોત થયા છે. આજે વહેલી સવારે બનેલી ઘટના...
18 હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ અટક્યો એટલે ચીને ફરી નેપાળમાં સામ્યવાદી સરકાર રચી દીધી
નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડે તેમની ગઠબંધનની સહયોગી પાર્ટી બદલી દીધી છે. પ્રચંડે નેપાળી કોંગ્રેસ છોડીને ફરીથી સીપીએનયુએમએલ સાથે ગઠબંધન કર્યું છે. સોમવારે સાંજે રાષ્ટ્રપતિ રામચંદ્ર પ...
હવેથી વધુ બે દેશોમાં ચાલશે ‘ભારતનો સિક્કો’, PM મોદીએ લૉન્ચ કરી UPI સર્વિસ
ભારતનું યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે UPI વૈશ્વિક બની રહ્યું છે અને ઘણા દેશોએ તેને અપનાવવામાં રસ દાખવ્યો છે. હવે તે વધુ વિસ્તર્યું છે અને આ અંતર્ગત લોકો મોરેશિયસ અને શ્રીલંકામાં પણ UPI નો ઉપ...