ગુજરાતમાં ‘નેપાળવાળી’ કરવાની આમ આદમી પાર્ટી નેતા રેશ્મા પટેલની ધમકી, વિડીયો વાયરલ
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા રેશ્મા પટેલનો વિવાદાસ્પદ ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે રાજકીય અને સામાજિક વર્તમાનમાં મોટા ચર્ચાના વિષય તરીકે ઊભો થયો છે. રેશ્મા પટેલે 18 સપ્ટેમ્બરના ...
પીએમ મોદીનો સંદેશ: ‘નેપાળમાં શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે ભારત પ્રતિબદ્ધ’
નેપાળમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અરાજકતા બાદ હવે વચગાળાની સરકારનું ગઠન કરવામાં આવ્યું છે અને સુશીલા કાર્કી એ દેશની વચગાળાની સરકારના વડા પ્રધાન તરીકે શપથ લીધા છે. 12 સપ્ટેમ્બરનાં રોજ ર?...
નેપાળમાં માર્ચ 2026માં યોજાશે ચૂંટણી, સુશીલા કાર્કીના નેતૃત્વમાં લેવાયો નિણર્ય
નેપાળમાં છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા રાજકીય સંકટ અને ખાસ કરીને જેન-Z દ્વારા કરવામાં આવેલા વ્યાપક પ્રદર્શનોએ દેશમાં મોટો રાજકીય વળાંક લાવ્યો છે. આ પ્રદર્શન દરમિયાન સંસદને ભંગ કરવાની અન...
કોણ છે કુલમન ઘિસિંગ? જેમને PM બનાવવા માંગે છે Gen-Z, ભારત સાથે ખાસ કનેક્શન
નેપાળમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે હવે નવા નામે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. કાર્યકારી વડાપ્રધાન માટે ચાલી રહેલી ચર્ચાઓમાં પ્રથમ વખત કુલમાન ઘિસિ...
કોણ છે સુશીલા કાર્કી, જેમને નેપાળના જેન-ઝી પ્રદર્શનકારીઓ બનાવવા માંગે છે વડાપ્રધાન
તાજેતરના અઠવાડિયાઓમાં નેપાળ રાજકીય સંકટના સૌથી મોટા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. સરકારે સોશિયલ મીડિયા પર અચાનક પ્રતિબંધ મૂક્યો, જે પહેલાથી ચાલી રહેલા ભ્રષ્ટાચાર, બેરોજગારી અને શાસનની ન?...
Gen-Z વિરોધ પ્રદર્શનોથી માનસરોવર યાત્રા પર અસર, ભારતીય દૂતાવાસે જાહેર કરી નવી એડવાઈઝરી
નેપાળમાં ચાલી રહેલા ઝેન-જી વિરોધ પ્રદર્શનને કારણે હાલની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. રાજકીય અસ્થિરતા એટલી વધી ગઈ છે કે અનેક મંત્રીઓ, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિએ રાજીનામાં આપી દીધા છે...
આમ આદમી પાર્ટીની સુરત શાખાના ફેસબુક પેજ પરથી ઉશ્કેરણીજનક પોસ્ટ, કાર્યવાહીની માંગ
વર્તમાનમાં નેપાળ ગંભીર રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની સરકારે લીધેલી કાર્યવાહી સામે યુવાનો રોડ પર ઉતરી ગયા છે અને આ પ્રદર્શનોએ ઝડપથી હિંસક સ્વરૂપ ?...
ઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં એક્ટિવ હતાં ભારતીય સિમ, સપ્લાય કરનાર નેપાળી નાગરિક દિલ્હીથી પકડાયો
નેપાળમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતાની પૃષ્ઠભૂમિ વચ્ચે ભારતમાંથી એક મહત્વપૂર્ણ સુરક્ષા કાર્યવાહી બહાર આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે નેપાળના 43 વર્ષીય નાગરિક પ્રભાત કુમાર ચૌરસિયાને ...
નેપાળ બાદ હવે ફ્રાંસમાં સરકાર વિરુદ્ધ દેખાવ, માર્ગો પર આગચંપી-તોડફોડ
ફ્રાંસમાં સરકારની નીતિઓ વિરુદ્ધ યુવાનો અને સામાન્ય નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની આર્થિક અને સામાજિક નીતિઓને લઈને લોકોમાં ભારે અસંતો?...
નેપાળમાં હિંસક પ્રદર્શનો બાદ રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુ જાહેર, સેનાએ હાથમાં લીધું કાઠમંડુનું નિયંત્રણ
નેપાળમાં ભ્રષ્ટાચાર, નોકરીની અછત અને વધતી નાણાકીય અસમાનતાને લઈને લાંબા સમયથી ઉકળતા જન આક્રોશે 4 સપ્ટેમ્બર, 2025ના રોજ સરકાર દ્વારા 26 લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મુકાયા બા?...