બસ્તી ‘લવ જિહાદ’ કેસ : 300 હિન્દુ યુવતીઓના અંગત વીડિયો બનાવીને વિદેશમાં વેચવા બદલ નેટવર્કનો પર્દાફાશ
ઉત્તર પ્રદેશના બસ્તીમાં કથિત ‘લવ જિહાદ’નો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સ્થાનિક હિન્દુ યુવતીના દાવા અનુસાર, એક મુસ્લિમ યુવક અઝફારુલ હક ઉર્ફે પ્રિન્સે ઓળખ છુપાવીને નજીકના સંબંધ બાંધ્?...
નેપાળની જેલ તોડીને ભાગેલો ખતરનાક આરોપી અમદાવાદમાં ઝડપાયો
અમદાવાદ શહેર પોલીસની એસઓજી શાખાએ આંતરરાષ્ટ્રીય સ્તરના રીઢા ગુનેગારની ધરપકડ કરીને એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આરોપી નેપાળની જેલમાંથી ભાગી ગયો હતો અને લાંબા સમયથી ભારતમાં છુપાઈને રહ્યો હ...
ધાર્મિક તણાવથી નેપાળમાં કરફ્યુ, ભારત સાથેની સરહદ બંધ
નેપાળમાં ભારતીય સરહદ નજીક ધાર્મિક વિવાદ બાદ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે અને સમગ્ર વિસ્તાર ભારે તણાવની ઝપટમાં આવ્યો છે. બીરગંજ શહેરમાં એક ધાર્મિક સ્થળ પર તોડફોડ અને પવિત્ર ગ્રંથ સળગાવવ...
નેપાળમાં ચૂંટણીને 100 દિવસ બાકી, પણ જેન-ઝીમાં ફાંટા, પાર્ટી બનાવી શક્યાં નહીં
નેપાળમાં 5 માર્ચ 2026ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીને હવે માત્ર સો દિવસ બાકી છે. આમ છતાં જૈન-ઝી આંદોલન દ્વારા પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીને સત્તા પરથી દૂર કરવા મજબૂર કરનારા યુવા પ્રદર્શનકારીઓ પા?...
ગુજરાતમાં ‘નેપાળવાળી’ કરવાની આમ આદમી પાર્ટી નેતા રેશ્મા પટેલની ધમકી, વિડીયો વાયરલ
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા રેશ્મા પટેલનો વિવાદાસ્પદ ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે રાજકીય અને સામાજિક વર્તમાનમાં મોટા ચર્ચાના વિષય તરીકે ઊભો થયો છે. રેશ્મા પટેલે 18 સપ્ટેમ્બરના ...
પીએમ મોદીનો સંદેશ: ‘નેપાળમાં શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે ભારત પ્રતિબદ્ધ’
નેપાળમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અરાજકતા બાદ હવે વચગાળાની સરકારનું ગઠન કરવામાં આવ્યું છે અને સુશીલા કાર્કી એ દેશની વચગાળાની સરકારના વડા પ્રધાન તરીકે શપથ લીધા છે. 12 સપ્ટેમ્બરનાં રોજ ર?...
નેપાળમાં માર્ચ 2026માં યોજાશે ચૂંટણી, સુશીલા કાર્કીના નેતૃત્વમાં લેવાયો નિણર્ય
નેપાળમાં છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા રાજકીય સંકટ અને ખાસ કરીને જેન-Z દ્વારા કરવામાં આવેલા વ્યાપક પ્રદર્શનોએ દેશમાં મોટો રાજકીય વળાંક લાવ્યો છે. આ પ્રદર્શન દરમિયાન સંસદને ભંગ કરવાની અન...
કોણ છે કુલમન ઘિસિંગ? જેમને PM બનાવવા માંગે છે Gen-Z, ભારત સાથે ખાસ કનેક્શન
નેપાળમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે હવે નવા નામે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. કાર્યકારી વડાપ્રધાન માટે ચાલી રહેલી ચર્ચાઓમાં પ્રથમ વખત કુલમાન ઘિસિ...
કોણ છે સુશીલા કાર્કી, જેમને નેપાળના જેન-ઝી પ્રદર્શનકારીઓ બનાવવા માંગે છે વડાપ્રધાન
તાજેતરના અઠવાડિયાઓમાં નેપાળ રાજકીય સંકટના સૌથી મોટા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. સરકારે સોશિયલ મીડિયા પર અચાનક પ્રતિબંધ મૂક્યો, જે પહેલાથી ચાલી રહેલા ભ્રષ્ટાચાર, બેરોજગારી અને શાસનની ન?...
Gen-Z વિરોધ પ્રદર્શનોથી માનસરોવર યાત્રા પર અસર, ભારતીય દૂતાવાસે જાહેર કરી નવી એડવાઈઝરી
નેપાળમાં ચાલી રહેલા ઝેન-જી વિરોધ પ્રદર્શનને કારણે હાલની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. રાજકીય અસ્થિરતા એટલી વધી ગઈ છે કે અનેક મંત્રીઓ, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિએ રાજીનામાં આપી દીધા છે...