નવસારીમાં છાપરા રોડ પર ઠેરઠેર ખાડા અને રોડ બેસી જવાથી નાગરિકોને મુશ્કેલી
નવસારી મહાનગર પાલિકા બન્યા બાદ નગરજનોને મનપા તંત્ર પાસે વિકાસની અપેક્ષા હતી. પણ નગરપાલિકામાંથી મહાપાલિકા બનતાની સાથે જ મુશ્કેલીનો ઓછી તો નથી થઈ પણ તેમાં વધારો જોવા મળી રહ્યો છે. નવસારીના ?...
ક્રુડની આગમાં લપેટાતાં વૈશ્વિક બજારો : સેન્સેક્સ 511 પોઈન્ટ ઘટીને 81897
આજના બજાર દિનચર્યામાં મોટું ઉતાર-ચડાવ ઈરાન-ઈઝરાયેલ યુદ્ધસદૃશ પરિસ્થિતિના ઘાતક વિકલ્પો અને ક્રુડ ઓઈલના ભડકાતા ભાવોની અસરના પરિણામરૂપે જોવા મળ્યું. અમેરિકાએ ઈરાનના ત્રણ ન્યુક્લિયર મથકોને...
ગુજરાતના બંદરો પર ઇરાન જતાં એક લાખ ટન બાસમતી ચોખા અટવાયા
ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની સીધી અસર હવે ભારતના બાસમતી ચોખા નિકાસકારો પર પડતી જોવા મળી રહી છે, ખાસ કરીને ઈરાન તરફ જતા વેપાર પર. ઓલ ઇન્ડિયા રાઈસ એક્સપોર્ટર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ઈરાન માટે મોક?...
નવસારીમાં સતત વરસાદથી વિજલપોર શાકમાર્કેટમાં પાણી ભરાયા
નવસારીમાં સવારથી જ વરસી રહેલા વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ઉઠ્યા છે. સુરતની સાથે નવસારીમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જેના કારણે વિજલપોર વિસ્તારમાં પાણી ભરાયા છે. ?...
શ્રી કમલમ્ રાજપીપલા નર્મદા ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે શ્રદ્ધાંજલિ
નર્મદા કિનારે આવેલા શ્રી કમલમ્ ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભવ્ય શ્રદ્ધાંજલિ સમારોહ યોજાયો. આ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરીને ભારતની અખંડતા અને રાષ્ટ્રીય એકતા માટ...
અમદાવાદ રથયાત્રાઃ એન્ટી-ડ્રોન સિસ્ટમ, અમદાવાદ પોલીસનું સતત નિરીક્ષણ અને AIનો ઉપયોગ
27 જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને તંત્ર અને સ્થાનિક મંદિર પ્રશાસન તરફથી સંપૂર્ણ તૈયારી પણ કરવામાં આવી છે. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સાદાઈથી રથયાત...
બંગાળમાં 629 વર્ષથી ચાલતા મેળા પર લાગી રોક, હલાલ પ્રસાદ બાદ હિંદુ આસ્થાનું વધુ એક અપમાન
પશ્ચિમ બંગાળમાં (West Bengal) મમતા બેનર્જીની (Mamata Banerjee) સરકાર સતત હિંદુ આસ્થાનું અપમાન કરી રહી છે. ક્યારેક રામ નવમીમાં રથયાત્રા રોકીને તો ક્યારેક ‘હલાલ પ્રસાદ’ના (halal prasad) નામે હિંદુ સમુદાયની લાગણી દુભાવ?...
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવું ઇરાન માટે આત્મઘાતી પગલું સાબિત થશે, પેન્ટાગોનના પૂર્વ અધિકારીનો દાવો
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા યુદ્ધસદૃશ તણાવના પગલે સમગ્ર વિશ્વ ચિંતિત છે, પરંતુ તણાવના વચમાં ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની ધમકી સૌથી વધુ ચિંતાનો વિષય બની છે. જોકે, યુએસ પેન્ટા...
એર ઈન્ડિયાનો નવો નિર્ણય, 15 જુલાઈ સુધી મુંબઈ-અમદાવાદ સહિત આ રૂટની ફ્લાઈટ્સમાં કરાયો ઘટાડો
એર ઈન્ડિયાએ પોતાના નેરોબોડી નેટવર્કમાં 15 જુલાઈ, 2025 સુધી માટે કામગીરીમાં કરાયેલા તાત્કાલિક ઘટાડાની જાહેરાત કરી છે. આ પગલું એરલાઇનની ઓપરેશનલ સ્થિરતા સુધારવા અને મુસાફરોને અંતિમ ઘડીના વિલંબ ?...
ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનથી 1713 નાગરિકો વતન પરત, 285 મુસાફરો સાથેનું વધુ એક વિમાન દિલ્હી પહોંચ્યું
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ગંભીર પરિપ્રેક્ષ્યમાં ભારતે પોતાના નાગરિકોની સુરક્ષા માટે એક ઝડપી અને વ્યૂહાત્મક પગલું લીધું છે – ઓપરેશન સિંધુ. આ ઓપરેશન અંતર્ગત ભારતે અત્યાર સુધ?...