અમદાવાદમાં ‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ’ અભિયાનનો પ્રારંભ, BJP યુવા મોરચાનું વિશેષ અભિયાન શરૂ
અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા ‘વંદે માતરમ્ યુવા ઉદઘોષ’ નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને ‘વંદે મા?...
સિહોર નગરમાં રાષ્ટ્રપ્રેમ અને ભારે ઉત્સાહ સાથે યોજાઈ તિરંગા યાત્રા
સિહોર નગરમાં રાષ્ટ્રપ્રેમ અને ભારે ઉત્સાહ સાથે તિરંગા યાત્રા યોજાઈ. અહીંયા આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં રંગદર્શી આયોજન થયું હતું. રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિવસ ૧૫ ઓગષ્ટ પૂર્વે ?...
શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસમાં વિવિધ આયોજનો
શિવકુંજ આશ્રમ જાળિયામાં સનાતન મહિમાવંત શ્રાવણ માસ દરમિયાન વિવિધ આયોજનો થયાં છે. વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાથે યજ્ઞો સહિત ધાર્મિક સામાજિક કાર્યક્રમો યોજાનાર છે. ગોહિલવાડના ગૌરવરૂપ શ?...
અંગદાન ક્ષેત્રે ગુજરાતની મોટી સિદ્ધિ : ત્રણ સરકારી હોસ્પિટલોને મળ્યા રાષ્ટ્રીય પુરસ્કાર
અંગદાન અને અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યની ત્રણ સરકારી આરોગ્ય સંસ્થાઓ—અમદાવાદની IKDRC, અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને સુરત નવી સિવિલ હોસ્પિટલ?...
ઈમરાન ખાનના જેલમાં મોતનો પાકિસ્તાની પત્રકારનો દાવો, પરિવાર અને PTI નેતાઓને મુલાકાત ન મળતાં રહસ્ય ઘેરાયું
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના સ્થાપક ઇમરાન ખાનના મોત અંગે સોશિયલ મીડિયા અને કેટલાક પત્રકારોના દાવાઓ બાદ પાકિસ્તાનના રાજકારણમાં ફરી હલચલ મચી છે. જોકે 12 ઑગસ્?...
ગાંધીનગરમાં ₹646 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ : નમો લક્ષ્મી, નમો સરસ્વતી સહિતની યોજનાઓથી વિદ્યાર્થીઓને મોટી સહાય
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યના વિદ્યાર્થીઓ માટે વિશેષ શિષ્યવૃત્તિ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય શિક્ષણ...
અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં : નાસ્તામાં કાચ મળ્યાની ફરિયાદ, ધાર્મિક ભેદભાવ, મલાલાનું પુસ્તક વાંચવા દબાણ કરવાનો આરોપ; DEOની નોટિસ
અમદાવાદના શિલજ વિસ્તારમાં આવેલી આનંદનિકેતન શાળા વિવાદમાં સપડાઈ છે. એક વિદ્યાર્થીને પીરસવામાં આવેલા નાસ્તામાંથી કાચ જેવો ટુકડો મળ્યાની ફરિયાદ બાદ વાલીઓ અને કેટલાક હિંદુ સંગઠનો શાળામાં પ?...
અમિત શાહનો વિપક્ષને પડકાર : ‘આજે બપોરે 3 વાગ્યાથી કાલે (ગુરુવારે) બપોરે 3 વાગ્યા સુધી ચર્ચા માટે તૈયાર, દરેક સવાલનો જવાબ આપીશ’
સંસદના મોન્સૂન સત્ર દરમિયાન વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને પોલીસ કાર્યવાહી મુદ્દે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવાર, 12 ઑગસ્ટ 2026ના રોજ મહત્વપૂર્ણ નિવેદન આપ્ય?...
PM મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા ‘ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક: માય લાઇફ, માય સ્ટ્રગલ્સ’ પુસ્તકનું વિમોચન કર્યું
નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા 'ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક: માય લાઇફ, માય સ્ટ્રગલ્સ' નું વિમોચન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ...
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો જન્મદિવસ : બૂથ ઇન્ચાર્જથી પ્રદેશ અધ્યક્ષ સુધીની પ્રેરણાદાયી રાજકીય સફર
ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા આજે 12 ઑગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 12 ઑગસ્ટ 1973ના રોજ અમદાવાદમાં જન્મેલા જગદીશ વિશ્વકર્માની રાજકીય સફર પાયાના કાર્યકર?...