થરાદ નગરપાલિકા દ્વારા સ્વછતા અંગે રેલી યોજી
થરાદ નગરપાલિકાના પ્રમુખ, સદસ્યો, નગરપાલિકા સ્ટાફ તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા માટે સર્કિટ હાઉસથી સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિ?...
પાકિસ્તાન સરહદે ગુજરાત પોલીસનો મેગા સુરક્ષા અભિયાન, 16 ગામોમાં પહોંચશે 8 IPS અધિકારીઓ
ગુજરાત સરકાર દ્વારા પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક અને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસ ?...
પાટણમાં અસામાજિક તત્વો સામે તંત્રનો બુલડોઝર પ્રહાર
પાટણ શહેરમાં અસામાજિક તત્વો સામે પોલીસ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના બુકડી વિસ્તારમાં ખૂન, ખૂનની કોશિશ અને લૂંટ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપી ઝહીર ઉર્?...
પશ્ચિમ બંગાળમાં આયુષ્માન ભારત યોજનાનો માર્ગ મોકળો, આજે NHA સાથે થશે ઐતિહાસિક કરાર
પશ્ચિમ બંગાળના આરોગ્ય ક્ષેત્ર માટે આજે એક ઐતિહાસિક દિવસ સાબિત થવા જઈ રહ્યો છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) ?...
મહીસાગરના 123 કરોડના નલ સે જલ કૌભાંડમાં CIDની કાર્યવાહી તેજ, ત્રણ કોન્ટ્રાક્ટરો ઝડપાયા
ગુજરાતના મહીસાગર જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા 123 કરોડ રૂપિયાના ‘નલ સે જલ’ કૌભાંડમાં CID ક્રાઇમે મોટું એક્શન હાથ ધરી ત્રણ કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરી છે. લાંબા સમયથી ચાલી રહેલી તપાસ દરમિયાન આરોપી?...
વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને તીર્થભૂમિ હરિદ્વારમાં ભાગવત ક્થા લાભ
તીર્થભૂમિ હરિદ્વારમાં વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને ભાગવત ક્થા લાભ મળી રહ્યો છે. અબોટી બ્રહ્મસમાજ મહિલા મંડળ બોરીવલી મુંબઈ દ્વારા આયોજન થયેલ છે. પવિત્ર ગંગા મૈયાના કિનારે તીર્થભૂમિ હરિ?...
પશ્ચિમ બંગાળમાં TMC સામે વધી રહ્યો છે જનરોષ, ભ્રષ્ટાચારના આરોપોને લઈને બે ઘટનાઓ ચર્ચામાં
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે સંકળાયેલા કેટલાક સ્થાનિક નેતાઓ સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપોને લઈને લોકોનો અસંતોષ ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. રાજ્યમાંથી તાજેતરમાં સામે આવે...
પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે સરકારની મોટી કાર્યવાહી, હજારો લોકોને બાંગ્લાદેશ પરત મોકલાયા
પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે રાજ્ય સરકાર દ્વારા વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના સરહદી જિલ્લાઓમાં સ્થપાયેલા વિશેષ હોલ્ડિંગ સેન્ટરોમાંથી અત્યાર સુધીમાં આશરે 4,800 ?...
નાસિક TCS કેસમાં SIT ચાર્જશીટના મોટા ખુલાસા, નિદા ખાને નમાજ શીખવાડ્યાની કબૂલાત કરી
મહારાષ્ટ્રના નાસિકમાં સ્થિત TCS (ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ) ઓફિસ સાથે સંકળાયેલા કથિત ધર્માંતરણ અને જાતીય ઉત્પીડન કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં અનેક ...
ભારત પ્રવાસ દરમિયાન ડેલ્સી રોડ્રિગેજની આધ્યાત્મિક મુલાકાત, પુટ્ટપર્થીમાં શ્રી સત્ય સાંઈ બાબાને અર્પી શ્રદ્ધાંજલિ
વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેજના ભારત પ્રવાસ દરમિયાન એક અનોખું અને આધ્યાત્મિક દૃશ્ય જોવા મળ્યું હતું. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ચાલ...