तमिलनाडु के तिरुवन्नामलाई जिले में कार्तिगई दीपम उत्सव पर जगमगा उठा ईशा आश्रम
जनता और ईशा स्वयंसेवकों ने ध्यानलिंग और लिंग भैरवी मंदिरों, तीर्थकुंडों, नंदी, आदियोगी और ईशा के अन्य स्थानों पर मिट्टी के दीपक जलाकर त्योहार का जश्न मनाया. इस मौके पर ईशा आश्रम में कई दीपक जल?...
બેંકોના નામે થઈ રહેલા સાયબર ફ્રોડ પર સરકાર એક્શનમાં, છેતરપિંડી રોકવા નવી માર્ગદર્શિકા બનાવશે
આજના સમયમાં બેંક તેમજ ગ્રાહકો સાથે સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે તેમજ અવાર-નવાર ઓનલાઈન છેતરપિંડિના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકાર બેંકો અને ગ્રાહકોને સાયબર ફ્?...
મંત્રીના લીધે શહીદની અંત્યેષ્ટિ દોઢ કલાક અટકાવાઈ, પેરાટ્રુપર લૌર સચિન રાજૌરીમાં થયા હતા શહીદ
જમ્મુના રાજૌરીમાં આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા સચિન લૌરનો પાર્થિવ દેહ 24 નવેમ્બરે તેમના ગામે પહોંચાડાયો હતો. આ દરમિયાન અંતિમ દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. જેના બાદ પાર્થિવ દેહન?...
પૂરાવા વગર જ ભારતને દોષી જાહેર કરી દેવાયુ, કેનેડાનો આવો કાયદો છે? ભારતના હાઈકમિશનરે રોકડુ પરખાવ્યુ
કેનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં એન્કરને જડબાતોડ જવાબ આપ્યો હતો. સંજય કુમાર વર્માએ કહ્યુ હતુ કે, ખાલિસ્તાની આતંકી હરદીપ નિજ્જરની હત્યાના ?...
કરાચીમાં શોપિંગ મોલમાં લાગી આગ, 11 લોકોના મોત, અનેક લોકો અંદર ફસાયા
પાકિસ્તાનના કરાચીમાં આજે એક શોપિંગ મોલમાં આગ લાગી ગઈ હતી. આ આગની લપેટમાં આવી જવાથી 11 લોકોના મોત થઈ ગયા છે અને આ ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. બીજી તરફ ઘણા લોકો હજુ મોલમાં ફસાયા હોવાન?...
યુદ્ધ હજુ બે મહિના ચાલશે, અમે યુદ્ધવિરામ પછી ફરી હુમલો કરીશું, ઇઝરાયેલના રક્ષામંત્રીનું મોટું નિવેદન
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 50 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. શુક્રવારથી ચાર દિવસ માટે યુદ્ધ બંધ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગાલાંટે મોટું નિવેદન આપ્યું છે. તે?...
22 દિવસ પછી પણ ફરાર AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો કોઈ પત્તો નહીં, આગોતરા જામીન થઈ ચૂક્યા છે રદ: પત્નીની જામીન અરજી પર 28મીએ સુનાવણી કરશે હાઇકોર્ટ
ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ચૈતર વસાવા. છેલ્લા 22 દિવસથી પોલીસ તેમને શોધી રહી છે, પણ હજુ પત્તો મળ્યો નથી. તેમની વિરુદ્ધ વન વિભાગના કર્મચારીઓને ધમકી આપીને માર મારવાનો અને પૈસા ઉઘ?...
દુનિયાએ શાંતિથી રહેવુ હોય તો હિન્દુ ધર્મના મૂલ્યોમાંથી પ્રેરણા લેવી જોઈએઃ થાઈલેન્ડના પીએમ
દુનિયાના ઘણા હિસ્સાઓમાં અત્યારે અશાંતિ છે અને યુધ્ધ જેવો માહોલ છે ત્યારે થાઈલેન્ડના વડાપ્રધાન શ્રેથા થાવિસિનનુ માનવુ છે કે, દુનિયામાં શાંતિ સ્થાપવા માટે હિન્દુ ધર્મના મૂલ્યોમાંથી પ્રેર?...
એલોન મસ્કને એક્સને કારણે થયું 625 કરોડનું નુકસાન, જાણો શું છે કારણ ?
જ્યારથી એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે, ત્યારથી સતત મસ્કની મુશ્કેલીમાં વધારો થતો રહ્યો છે. હવે કપંનીને ફરી એક ફટકો પડ્યો છે. એલોન મસ્કની સોશિયલ મીડિયા કંપની તેનું કારણ એ છે કે વિશ્વની મોટી બ્?...
મુંબઈમાં 10 કરોડની ખંડણી માંગનાર ગેંગસ્ટર ઇલ્યાસ બચકાનાની ધરપકડ
મુંબઈના ગેંગસ્ટર ઈલ્યાસ બચકાનાની શુક્રવારે ક્રાઈમ બ્રાંચની ટીમે ધરપકડ કરી છે. એક દિવસ પહેલા, બચકાનાએ દક્ષિણ મુંબઈના એક મોટા બિલ્ડરને 10 કરોડની ખંડણી ન આપવા બદલ અપહરણ કર્યું હતું. અપહરણ બાદ બ?...