રાષ્ટ્રધર્મ સાથે છેવાડા માનવી સુધી ભાજપ કાર્યકર્તાની ભૂમિકા મહત્વની – દિગ્વિજયસિંહ ગોહિલ
ભાવનગર જિલ્લા ભાજપ સંગઠન નવનિયુક્ત હોદ્દેદારોનો શુભકામના સમારોહ યોજાયો જેમાં અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું કે, રાષ્ટ્રધર્મ સાથે છેવાડા માનવી સુધી ભાજપ કાર્યકર્તાની ભૂમિકા મહત્?...
કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયા તેલંગાણા પોહચ્યા
હૈદરાબાદ એરપોર્ટ પર પહોંચતા FCI, CWC, BIS, NCCF ના અધિકારીઓ અને અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન ના સ્થાનિક હોદ્દેદારો ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું... તેલંગાણાના વિવિધ વિસ્તારોની મુલાકાત કરી રાજ્યમ?...
ગ્રાહક સુરક્ષા અને અન્ન પૂરવઠા વિતરણ મંત્રી નો પદભાર સંભાળ્યા બાદ નીમુબેન બાંભણિયા ભાવનગર પોહચતા ભવ્ય સ્વાગત
ભાવનગર લોકસભાની ચૂંટણીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં બીજા નંબરની લીડ સાથે વિજેતા બન્યા બાદ ગ્રાહક સુરક્ષા અને અન્ન નાગરિક પુરવઠા મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ પ્રથ?...