બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું
બિહારની રાજનીતિમાં મોટી હલચલ સર્જાઈ છે. બિહારના મુખ્યમંત્રી અને JDUના સર્વોચ્ચ નેતા Nitish Kumar એ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે ત?...
બિહાર જીત પર પીએમ મોદીનું નિવેદન : ‘બિહારના પરિવારજનોનો આભાર, આ પ્રચંડ જનાદેશ સેવા કરવા માટે વધુ શક્તિ આપશે’
બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDAની પ્રચંડ અને ઐતિહાસિક જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હૃદયપૂર્વકની પ્રતિક્રિયા આપી મતદારોનાં આભાર માન્યા. તેમણે કહ્યું કે આ જીત માત્ર રાજકીય વિજય નથી, પરંતુ...
નીતીશકુમારના આઠ રાજીનામાં અને નવ શપથવિધિ
પ્રેમ અને યુદ્ધ માટે એવું કહેવાતું આવ્યું છે કે, એવરીથિંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોરા હવે તેમાં એક શબ્દ પોલિટિક્સ પણ ઉમેરવા જેવું છે પ્રેમ. યુદ્ધ અને રાજકારણમાં બધુ જ વાજબી છેઃ રાજકારણમાં કોઇ ઘેસ્?...
નીતીશ કુમારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી, જાતિગત વસ્તી ગણતરીના આંકડા અંગે મંથન થશે
બિહારમાં ગઈકાલે જાતિગત વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યાના એક દિવસ બાદ આજે મુખ્યમંત્રી નીતિશ કુમારે વસ્તીગણતરીના અહેવાલના તારણો રજૂ કરવા માટે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આજે બિહારના તમ?...
બિહાર સરકારે જાહેર કર્યા જાતિગત વસ્તી ગણતરીના આંકડા, 36 ટકા અતિ પછાત વર્ગ, 27 ટકા પછાત વર્ગ
બિહારમાં નીતિશકુમારની સરકારે જાતીય આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કર્યા છે, નીતીશ સરકારના આ પગલાને કારણે ઘણા રાજકીય પક્ષોને તેમની રણનીતિ બદલવી પડી શકે છે. સરકારી અહેવાલ મુજબ, બિહારમાં વસ્...