સોનમ વાંગચુકને મોટી રાહત : કેન્દ્ર સરકારે NSA હટાવી, અટકાયત રદ
લદ્દાખમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા રાજકીય અને સામાજિક ગતિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયએ જાહેરાત કરી છે કે લદ્દાખના જાણીતા સામાજિક કાર્યકર્તા સોન?...
UPમાં ગૌ-તસ્કરી સામે કડક કાર્યવાહી : 35 હજારથી વધુ ધરપકડ, ₹83 કરોડની સંપત્તિ જપ્ત
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઉત્તર પ્રદેશની સત્તા સંભાળ્યા બાદ ગૌવંશની સુરક્ષા અને ગૌહત્યા પર પ્રતિબંધને લઈને સૌથી કડક નીતિ અપનાવવામાં આવી છે. રાજ્ય સરકારે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ હે?...
સોનમ વાંગચુકની સ્વાસ્થ્ય આધારે મુક્તિ માંગણી પર કેન્દ્ર સખત, કહ્યું– કોઈ ગંભીર તબિયતની સમસ્યા નથી
લદ્દાખના કથિત એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) હેઠળ થયેલી અટકાયતને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે બુધવારે (11 ફેબ્રુઆરી) સુનાવણી હાથ ધરી હતી. વાંગચુકની પત્ની ડૉ. ગીતાંજલિ ?...
મંદિરો પર આક્રમણોની યાદ અપાવતા NSA અજીત ડોભાલનું યુવાઓને સંબોધન
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે દેશના યુવાઓને સંબોધિત કરતા ભારતમાં સ્વતંત્રતા અને રાષ્ટ્રની સુરક્ષા અંગે એક મહત્વપૂર્ણ અને વિચારપ્રેરક સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે આજનું સ્વત...
રામ ગોપાલ મિશ્રાની ગોળી મારી હત્યા કરનારા સરફરાઝને ફાંસી, 9ને આજીવન કેદ
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં ઑક્ટોબર 2024માં થયેલી સાંપ્રદાયિક હિંસાના કેસમાં મહત્વપૂર્ણ ન્યાયિક નિર્ણય સામે આવ્યો છે. 12 ડિસેમ્બર 2024 બહરાઈચની અદાલતે મુખ્ય આરોપી સરફરાઝ ઉર્ફે રિંકુને ફાંસીની સજ?...
ભારત સાથેના સંબંધોમાં નવી શરૂઆત કરવા તૈયાર કેનેડા, દિલ્હીની બેઠકમાં મોટો નિર્ણય
લગભગ 11 મહિના પહેલા કેનેડાની નેશનલ સિક્યુરિટી એડવાઈઝર (NSA) નથાલી ડ્રોઈન અને ડેપ્યુટી વિદેશ મંત્રી ડેવિડ મોરિસે આક્ષેપ કર્યો હતો કે, કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓને ટાર્ગેટ કરવા પાછળ ભારતની...
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત સરકારના મોટા અધિકારી રશિયા પહોંચ્યા
વિશ્વભરમાં ભૌગોલિક રાજકીય તણાવો વધતાં, ભારતે પોતાના વ્યૂહાત્મક સંબંધોને સંતુલિત રાખવા મહત્વપૂર્ણ ડિપ્લોમેટિક કસોટીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી જ નાજુક સ્થિતિમાં દેશના રાષ્ટ્રીય સુરક?...
એક પણ તસવીર બતાવો…ઓપરેશન સિંદૂરમાં ભારતને નુકસાનના દાવા પર NSA ડોભાલનો જવાબ
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે ઓપરેશન સિંદૂર મુદ્દે પાકિસ્તાન તથા વિદેશી મીડિયામાં ફેલાવાઈ રહેલી ખોટી માહિતી પર કડક પ્રતિક્રિયા આપતાં ખંડીતર જવાબ આપ્યો છે. IIT મદ્રાસમાં સ?...
ભારતના સુરક્ષા સલાહકારને મળે છે કેબિનેટ મંત્રીનો દરજ્જો ,જાણો તેમને કઈ કઈ સુવિધાઓ મળે છે
અજિત ડોભાલ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે માત્ર મહત્વપૂર્ણ અત્યંત પ્રભાવશાળી પણ છે. તેમની જીવનયાત્રા અને કારકિર્દી દેશની સુરક્ષા અને રણનીતિ માટે ખૂબ જ નિર્ણાયક રહી છે. ચાલો, તમ?...
અજીત ડોભાલ સતત ત્રીજી વખત બન્યા NSA,PMના પ્રમુખ સચિવ પી.કે. મિશ્રાનો કાર્યકાળ પણ લંબાવાયો
મોદી સરકાર 3.0માં અજીત ડોભાલ ત્રીજી વખત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) રહેશે. આ સાથે વડાપ્રધાનના પ્રમુખ સચિવ પી.કે. મિશ્રાનો કાર્યકાળ પણ લંબાવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ક?...