ભુવનેશ્વરમાં ઘરનાં છત પર ભયાનક બ્લાસ્ટનો CCTV વીડિયો વાયરલ, ગેરકાયદેસર બૉમ્બ બનાવવાની આશંકા
ઓડિશાની રાજધાની ભુવનેશ્વરના સુંદરપાડા વિસ્તારમાં થોડા દિવસ પહેલાં થયેલા ભયાનક વિસ્ફોટનો CCTV વીડિયો સામે આવતાં ઘટનાની ગંભીરતા વધુ સ્પષ્ટ થઈ છે. વીડિયોમાં બ્લાસ્ટની તીવ્રતા સ્પષ્ટ જોવા મળે ...
ભારતે પરમાણુ ક્ષમતા ધરાવતી અગ્નિ-III બેલિસ્ટિક મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ
ભારતે પોતાની રક્ષા ક્ષમતાને વધુ મજબૂત બનાવતા ઓડિશાના ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR)માંથી અગ્નિ-III ઇન્ટરમીડિયેટ-રેન્જ બેલિસ્ટિક મિસાઇલ (IRBM)નું સફળ પરીક્ષણ કર્યું છે. સ્ટ્રેટેજિ?...
ઓડિશામાં ભુવનેશ્વર જતું વિમાન ક્રેશ, પાઈલટ સહિત 6 લોકો સવાર હતા
ઓડિશાના રાઉરકેલામાં એક મોટી વિમાન દુર્ઘટનાની ઘટના સામે આવી છે, જ્યાં ઈન્ડિયન વન એરનું 9 સીટર વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન રાઉરકેલાથી ભુવનેશ્વર જઈ રહ્યું હતું અને તેમાં કુલ 6 લોકો સવાર હતા, જ?...
ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યા બાદ હિંસા : ગામ સળગી ઉઠ્યું, લૂંટફાટ અને ઇન્ટરનેટ બંધ
ઓડિશાના મલકાનગિરી જિલ્લામાં આદિવાસી મહિલાની નિર્દયી હત્યા બાદ ભડકેલી હિંસાએ સમગ્ર વિસ્તારમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ સર્જી દીધું છે. રાખલગુડા ગામની 51 વર્ષીય લેક પદિયામી ત્રીજી ડિસેમ્...
પીએમ મોદીએ ઓડિશાને ₹60,000 કરોડની ભેટ આપી : 50,000 મકાન, IIT વિસ્તરણ અને BNSL 4G લોન્ચ
પીએમ નરેન્દ્ર મોદીએ શનિવાર, 27 સપ્ટેમ્બર 2025ના રોજ ઓડિશાનો આહલાદક પ્રવાસ કર્યો, જેમાં તેમણે રાજ્યમાં ₹60,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. આ યોજનાઓમાં વિવિધ ક્?...
ભુવનેશ્વરમાં યોજાનાર SC-ST કલ્યાણ સમિતિ અધ્યક્ષોનું રાષ્ટ્રીય સંમેલન : ગુજરાતના 8 ધારાસભ્યો હાજર રહેશે
29 ઑગસ્ટે ભુવનેશ્વરમાં એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા 'અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કલ્યાણ સમિતિઓના અધ્યક્ષોનું રાષ્ટ્રીય સ?...
શિક્ષક દ્વારા યૌન ઉત્પીડન, કંટાળીને કોલેજ કેમ્પસમાં ખુદને આગ ચાંપનાર વિદ્યાર્થિનીનું મોત
ઓડિશાના બાલાસોર જિલ્લામાં ફકીર મોહન ઓટોનોમસ કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિનીના દુઃખદ મોતે સમગ્ર રાજ્યમાં આક્રોશની લાગણી ફેલાઈ છે. વિદ્યાર્થિનીએ મંગળવારે (14 જુલાઈ) રાત્રે AIIMS ભુવન...
દાના વાવાઝોડા વચ્ચે રાહતના સમાચાર, ઓડિશાના CMએ કહ્યું ‘ઝીરો કેઝ્યુઅલ્ટી, મિશન સફળ’
ઓડિશાના દરિયાકાંઠે દાના વાવાઝોડું ત્રાટક્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ જણાવ્યું હતું કે, 'રાજ્યમાં ઝીરો કેઝ્યુઅલ્ટી મિશન સફળ થયું છે. કારણ કે ગુરુવારે રાત્રે દરિયાકાંઠે ત્ર?...
આફત આવી રહી છે, ઓડિશામાં 10 લાખ લોકોનું સ્થળાંતર, પશ્ચિમ બંગાળમાં 150 ટ્રેનો રદ્દ
ચક્રવાત ‘દાના’ ઓડિશાના તટ તરફ આગળ વધી રહ્યું છે. તેનાથી રાજ્યની લગભગ અડધી વસ્તીને અસર થવાની આશંકા છે. સરકાર 14 જિલ્લામાંથી લગભગ 10 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવા માટે મોટા પાયે તૈયારી કરી રહી છે....