પ્રયાગરાજ મહાકુંભમેળામાં બાપા સીતારામ અન્નક્ષેત્રનો મોટી સંખ્યામાં લાભ લેતાં ભાવિક યાત્રિકો
તીર્થસ્થાન પ્રયાગરાજ મહાકુંભમેળામાં બાપા સીતારામ અન્નક્ષેત્રનો મોટી સંખ્યામાં ભાવિક યાત્રિકો લાભ લેતાં રહ્યાં છે. બજરંગદાસબાપુનાં સ્મરણ સાથે સ્વયંસેવક પરિવાર દ્વારા સાધુ, સંતો અને શ્ર?...
સુનિતા વિલિયમ્સે 7 મહિના પછી સ્પેસવૉક કર્યું
નાસાના અવકાશયાત્રીઓની સ્પેસવોકમાં સફળતા: ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સની ભાગીદારી ગુરુવારે નાસાના બે અવકાશયાત્રીઓમાં એક માટે આનંદદાયક ક્ષણ સર્જાઈ, જ્યારે તેમણે 7 મહિના બાદ તેમની પ્રથમ સ?...
ખરાબ રસ્તાનું નિર્માણ બિનજામીનપાત્ર ગુનો બને, આકરી સજા થવી જોઈએઃ નીતિન ગડકરી
કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માર્ગ નિર્માણની ગુણવત્તા અંગે કડક અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો છે. ગુરુવારે, વેપાર અને ઉદ્યોગ સંગઠન સીઆઈઆઈ (CII) દ્વારા આયોજિત એક કાર્ય?...
છત્તીસગઢમાં 2025ની સૌથી મોટી અથડામણ, 12 નક્સીલ ઠાર, 2000 જવાનોએ આખું જંગલ ઘેર્યું
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 2025ની આ અથડામણ નક્સલવાદ સામેની લડતમાં મહત્વપૂર્ણ ઘટનાથી ઓછી નથી. ગોરILLA યુદ્ધ પદ્ધતિ અપનાવતા નક્સલીઓ સામે સુરક્ષા દળોએ આ સંઘર્ષમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. મુ...
ખેડા જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વમાં સારવાર માટે આવેલ ૪૮ પક્ષીઓમાંથી ૪૫ પક્ષીઓને બચાવી લેવાયા
ખેડા જિલ્લામાં ઉમંગ અને ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવેલા મકરસંક્રાંતિ પર્વમાં એક તરફ લોકો આકાશમાં પતંગ ઉડાવવાનો આનંદ માણતા હતા, તો બીજી તરફ રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પક્ષ...
ઉમરેઠ કોર્ટ રોડ પર બંધ મકાનના તાળા તૂટ્યા અને ચોરી થતા થઈ પોલીસ ફરિયાદ
ઉમરેઠમાં કોર્ટ રોડ પર જૂના પોલીસ સ્ટેશન નજીક એક બંધ મકાનમાં ચોરી થતા પોલીસ ફરિયાદ થઈ. કોર્ટ રોડ પર રૂપામંગલમ શોરૂમ જોડે આવેલી ગલીમાં એક બંકિમભાઈ શાહનું મકાન આવેલ છે. બંકિમ ભાઈ આણંદ રહેતા હોઇ ?...
ઉમરેઠમાં દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓનું કરુણા અભિયાન અંતર્ગત રેસ્ક્યું :
ઉમરેઠ ખાતે ઉતરાયણના તહેવાર પર દોરીથી ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુનું કામ પશુ દવાખાના ઉમરેઠ ખાતે થયું. સરકાર દ્વારા 'કરુણા અભિયાન' અંતર્ગત પતંગની દોરીથી ઘવાયેલ પક્ષીઓને બચાવવા અભિયાન ચલાવાઈ રહ્?...
GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ
ગુજરાત એસ.ટીની ૮ હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત મુસાફરોને એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં, એક જિલ્લા માંથી બીજા જિલ્લામાં તેમજ પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થાને સલામત અને સમ?...
વૈષ્ણોદેવીની યાત્રાએ નીકળતા પહેલા આ બાબતને ખાસ નોટ કરી લેજો, વંદે ભારત આવી મોટી અપડેટ
દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા જાય છે. નવા વર્ષ પર કટરા પહોંચતા ભક્તોની સંખ્યા અનેકગણી વધી જાય છે. માતા વૈષ્ણો દેવીના દર્શન માટે મુસાફરો રોડ, રેલ કે હવાઈ માર્ગે પહોંચ?...
મુંબઈ-અમદાવાદ રૂટ પર 130 કિમીની ગતિવાળા વંદે ભારત સ્લીપર કોચનું પરીક્ષણ કરાયું
પશ્ચિમ રેલ્વેના અધિકારીઓએ જણાવ્યું હતું કે વંદે ભારત સ્લીપર કોચ ટ્રેનના નવા પ્રોટોટાઇપનું અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે મહત્તમ ૧૩૦ કિમી પ્રતિ કલાકની ગતિનું પરીક્ષણ કરવામાં આવ્યું હત...