ફ્રોડ થતાં રોકવા RBIનો મોટો નિર્ણય, બેન્કોને કહ્યું – ગ્રાહકોને કૉલ કરવા ફક્ત આ નંબરનો ઉપયોગ કરો
સતત વધી રહેલા ફ્રોડને રોકવા માટે RBIએ મોટો નિર્ણય લીધો છે. RBIએ બેન્કોને કહ્યું કે, ગ્રાહકોને લેવડ-દેવડ માટે કૉલ કરવા ફક્ત '1600' ફોન નંબર સીરિઝનો ઉપયોગ કરવો. જો બેન્કો અને અન્ય નિયમનકારી સંસ્થાઓ પ્ર?...
શું તમે પણ શિયાળામાં પલાળેલી કિસમિસ ખાઓ છો? તો જાણી લો દિવસમાં કેટલી ખાવી
કિસમિસ જે ભારતીય ગૂસબેરી અથવા સૂકા કિસમિસ તરીકે પણ ઓળખાય છે. તે શિયાળા માટે એક મહાન સુપરફૂડ છે. આ નાનકડું કરચલીવાળું ફળ આરોગ્યના શોખીનો અને દાદીમાં એકસરખું પ્રિય છે. ઠંડા મહિનાઓ દરમિયાન, કિસ?...
ISROએ અવકાશમાં બે ઉપગ્રહોનું કરાવ્યું ‘મહામિલન’, શેર કર્યો અદભૂત વીડિયો
ઈસરો દિવસે દિવસે નવા ઈતિહાસ રચી રહ્યું છે. દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં ડંકો વગાડી રહ્યું છે. ત્યારે ફરી એક વખત કમાલ કરી દીધી છે. ભારત અવકાશમાં બે અવકાશયાનને સફળતાપૂર્વક ડોક કરનાર ચોથો દેશ બન?...
સંસદનું બજેટ સત્ર આ તારીખથી શરૂ, 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી રજૂ કરશે સામાન્ય બજેટ
સંસદનું આગામી બજેટ સત્ર વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે તે દેશના વિકાસના માર્ગમાં નાણાકીય નીતિઓ અને યોજના માટેનો આધારસ્તંભ સાબિત થશે. આ સત્રની મુખ્ય આકર્ષણો અને સમયરેખા આ મુજબ છે: 1. સત્રની શરૂ?...
PM મોદીએ વતન વડનગરનો 2500 વર્ષ જૂનો ઈતિહાસ વર્ણવતો સુંદર વીડિયો શેર કર્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરના 2500 વર્ષ જૂના ઈતિહાસના પડઘા સર્વત્ર સંભળાઈ રહ્યા છે. આ શહેર અમદાવાદથી 100 કિલોમીટરના અંતરે આવેલું છે. વડાપ્રધાન મોદીએ ઈન્ટરનેટ મીડિયા પર વડનગરનો એક વીડિય...
ભારતીય સેના સાથે કામ કરશે રોબોટિક ઘોડા, સર્વેઇલન્સથી માંડી લોજિસ્ટિક્સનું કામ સંભાળશે
ઇન્ડિયન આર્મીએ હવે તેમની ટુકડીમાં રોબોટિક મ્યુલ્સનો પણ સમાવેશ કર્યો છે. મ્યુલ્સનો અર્થ ખચ્ચર થાય છે, પરંતુ અહીં રોબોટિક ઘોડા તરીકે પણ એનો ઉલ્લેખ કરવામાં આવે છે. 15 જાન્યુઆરીએ 77મા આર્મી ડેની ઉ?...
નડિયાદ ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે દાદાને અનોખા શેરડીના શણગાર કરાયા
ખેડા જિલ્લાના શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા શેરડીના શણગાર કરવામાં આવ્યા. સવારે 6:30 કલાકે આરતી સમયે દાદાની આજુબાજુ તથા ભોગ સ્વરૂપે નાસિકની સ્પેશિય?...
હરે કૃષ્ણ… હરે રામ… ભક્તિનાદ અને ભાવગાન સાથે પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભગવત ગીતા વિતરણ
હરે કૃષ્ણ... હરે રામ... ભક્તિનાદ અને ભાવગાન સાથે પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભગવત ગીતા વિતરણ થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ (ઈસ્કોન) દ્વારા આ ક્ષેત્રમાં યાત્રા સાથે સનાતન સંસ્કૃ?...
આદિવાસી સમાજના બાળકોને “હાથમાં ભોરિયા અને કાનમાં બાલિયા”થી આગળ વધી ઉચ્ચ શિક્ષણના માધ્યમથી “હાથમાં કલમ અને કાનમાં સ્ટેથોસ્કોપ” તરફ પ્રગતિશીલ બનાવવા પર ભાર મૂકતા રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર
ઇનરેકા સંસ્થાન દ્વારા સંચાલિત વંદના નર્સિંગ એન્ડ પેરા મેડીકલ કોલેજનું મંત્રી તથા ભરૂચના સાંસદશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ ઈનરેકા સંસ્થાનના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કા?...
વડાપ્રધાન મોદીએ ઓટો એક્સપોનું કર્યું ઉદ્ઘાટન, મારુતિ, હ્યુન્ડાઈ-ટાટા-હીરોના આ વ્હીકલ લોન્ચ થશે
ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો આજથી એટલે કે 17 જાન્યુઆરીથી શરૂ થયો છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે કર્યું હતું. 34 ઓટોમોબાઇલ કંપનીઓ આમાં પ્રથમ વખત ભાગ લઈ રહી ...