ગાંધીનગર ખાતે યોજયેલ “GRIP સમિટ 2024” માં સર ટી હોસ્પિટલના બાળકોના વિભાગ વડા દ્વારા આપયેલ પ્રેસેન્ટેશન રાજ્યમાં બીજા ક્રમાંકે
GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે આયોજિત પ્રતિષ્ઠિત "GRIP સમિટ 2024" માં સર ટી જનરલ હોસ્પિટલ , આર.ડી.ડી ઝોનના પ્રાદેશિક પ્રોગ્રામ કોઓર્ડિનેટર (RPC) , SHSRC ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.એ.એમ.કાદરી અને તેમની ટીમે...
સીસીઆઈએ ઝકરબર્ગની ફેસબૂકને રૂ. 213.14 કરોડનો દંડ ફટકાર્યો
ભારતના સ્પર્ધા પંચે સોશિયલ મીડિયા કંપની મેટા પર રૂ. 213.14 કરોડનો દંડ ફટકાર્યો છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ દ્વારા 2021માં તેની ગોપનીયતા નીતિમાં ફેરફાર કર્યા બાદ અયોગ્ય બિઝનેસ પ્રે?...
શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અજમો, અનેક બીમારીઓને રાખે છે દૂર
અજમો ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે, તમને સવારના સમયે ખાવ તો આખો દિવસ શરીરમાં એનર્જી રહે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. અજમો ખાવાથી Phthalides લોહીમાં કોલેસ્ટ્રોલ ઘટાડે છે, જે હાર્ટ એટક...
હવે ફ્લાઈટ મોડી પડશે તો મુસાફરો ભૂખ્યા-તરસ્યા નહીં રહે, એરલાઈન્સને ભોજન વ્યવસ્થા કરવાનો DGCAનો આદેશ
શિયાળાની ઋતુમાં ધુમ્મસના કારણે ફ્લાઈટ્સ ડીલે થતી રહેતી હોય છે. જેના કારણે યાત્રીઓને પરેશાનીનો સામનો કરવો પડે છે. આને ધ્યાનમાં રાખીને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એરલાઈન્સને ફ્લાઈ?...
ઈન્કમ ટેક્સ રિફંડમાં હવે ઢીલ નહીં ચાલે, આવકવેરા વિભાગે ક્લેમની સમયમર્યાદામાં કર્યો ફેરફાર
આવકવેરા ખાતાએ તાજેતરમાં જ એક પરિપત્ર કરીને રિફંડ માટે ક્લેમ મૂકવા માટેની પ્રોસિજર પૂરી કરવા માટેની સમય મર્યાદા છ વર્ષથી ઘટાડીને પાંચ વર્ષની કરી દીધી છે. જે તે નાણાંકીય વર્ષના રિટર્ન ફાઈલ ક?...
માનવ ઉત્થાન સેવા સમિતિ, શ્રી હંસ સુખ ધામ આશ્રમ, બારડોલી દ્વારા “સદ્ભાવના સમેલન” તા. 24 નવેમ્બર 2024 રવિવાર ના રોજ સાંજે 6 થી 9 કલાક દરમિયાન બારડોલી ખાતે યોજાશે.
શ્રી સતપાલજી મહારાજનો જન્મ પવિત્ર ગંગાનદીના કિનારે આવેલ હરિદ્વાર- કનખલમાં કર્મયોગી પરમસંતશ્રી હંસજી મહારાજ તેમજ માતાશ્રી રાજેશ્વરીદેવી નાં દિવ્યકુળમાં તા.૨૧મી સપ્ટેમ્બર, ૧૯૫૧ ના મંગલદિ...
ખંભાતમાં મુસ્લિમ ટોળાએ કોન્સ્ટેબલ પર હિંસક હુમલો કરી તદ્દન નગ્ન કરી દિધો, જીલ્લા પોલીસ અધિકારી ચૂપ, ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફેલાયો
તોફાની તત્વો દ્વારા જીલ્લા પોલીસ તંત્રનું પોલીસ સ્ટેશનમાં જ ચીરહરણ કરાયું અને જીલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસ અધિકારીઓ મૂકબધિર બની જોઈ રહ્યા છે..! બહુમતી તોફાની આરોપીઓ ને રોડ ઉપર લઈને રોફ ?...
અમે સુર સંગીત પીરસી રહ્યા છીએ, પણ હૈયામાં મણિપુરની સ્થિતિનું દર્દ છે
વિશ્વગ્રામ અને ભારતીય સંગીત વિદ્યાલયનાં આયોજન સાથે લોકભારતી સણોસરામાં સ્નેહ સંગીત યાત્રામાં કલાકારો દ્વારા કળા અને કરુણા સભર પ્રસ્તુતિ થઈ, આ વેળાએ આ કલાકારોનો ભાવ અનુભવાયો કે, અમે સુર સંગ?...
ખંભાતના મેળામાં ધાર્મિક પુસ્તકના કાગળના ટુકડા ઉડાડવા બાબતે થયેલી બબાલમાં પોલીસકર્મીને મારમારનાર અસામાજીક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા ક્ષત્રિય એકતા સમિતીની માંગ
ખંભાત શહેરમાં ચાલતાં મેળા દરમિયાન રાત્રીના સમયે કેટલાક બાળકોએ ચગડોળમાં બેસી ધાર્મિક પુસ્તકના કાગળના ટુકડા ઉડાળતા વાતાવરણ તંગ બન્યું હતું. આ દરમિયાન ફરજ પરના પોલીસ કર્મચારીને મારમારી કપડ?...
ખંભાત શહેરના ચારેય સગીરોનો કોઈ કોમની ધાર્મિક લાગણી દુભાવવાનો સહેજપણ ઈરાદો નહોતો : ડિવાયએસપી એસ. બી. કુંપાવત
ખંભાતના થોડા દિવસ અગાઉ ચકડોળ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા લોકમેળા દરમ્યાન ચારેક જેટલા સગીરો જેમના નામ રોહિલભાઈ યુસુફભાઈ દિવાન, અમનભાઈ ઠાકોરભાઈ પરમાર (મો. ગરાસિયા), ધર્મેશભાઈ હિંમતભાઈ પરમાર, હિ?...