ગળામાં રૂદ્રાક્ષ, હાથમાં માળા સાથે PM મોદીએ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચી ગયા છે. આ પ્રસંગે, તેઓ મહાકુંભમાં પવિત્ર સંગમમાં સ્નાન કરશે અને માતા ગંગાની પૂજા કરશે. દરમિયાન મહાકુંભમાંથી પીએમ મોદીની તસવીર સામે આવી છે, જેમાં...
ChatGPT-DeepSeekને લઇ મોટા સમાચાર, કેન્દ્ર સરકારે આપ્યો સખ્ત આદેશ, આપી ચેતવણી
ભારત સરકાર દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સરકારી કર્મચારીઓને AI એપ્સ અને AI પ્લેટફોર્મ અંગે જરૂરી માહિતી આપવામાં આવી છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક આદેશમાં સરકારી કર્?...
PM મોદી મહાકુંભમાં પહોંચ્યા, થોડા સમય બાદ સંગમમાં કરશે પવિત્ર સ્નાન, પ્રયાગરાજમાં સુરક્ષા પ્રોટોકોલ લાગુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની મુલાકાત લેશે. આજે બુધવારે સંગમમાં ડૂબકી લગાવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા ગંગાની પૂજા કરશે. તેઓ પ્રયાગરાજની ભૂમિ પર લગભ?...
અમે લાખો કરોડ રૂપિયા કાચનો મહેલ બનાવવા માટે નહીં, પરંતુ દેશના વિકાસ માટે વાપર્યા: પીએમ મોદી
ગૃહમાં આજે બજેટ સત્રનો ચોથો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (4 ફેબ્રુઆરી, 2025) લોકસભાની કાર્યવાહીમાં સામેલ થયા. આ દરમિયાન ભાજપ અને NDAના સાંસદોએ મોદી-મોદીના નારાથી વડાપ્રધાન મોદીનું સ્વાગત...
ઋષિકેશમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
તીર્થસ્થાન ઋષિકેશમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ લાભ મળનાર છે. ગંગાતટ પર તીર્થસ્થાન ઋષિકેશમાં બાબા કાલી કમલીવાલા વાનપ્રસ્થાશ્રમમાં શુક્રવાર તા.૨૧ માર્ચથ...
ગુજરાતની અગ્રણી ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. નડિયાદને વધુ એક એવોર્ડ એનાયત કરાયો
ગુજરાત રાજ્યની અગ્રણી જિલ્લા બેંક ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી નડીઆદને બેંકો દ્વારા પ્રતિષ્ઠિત "Digital Transformation for Better Banking Services" એવોર્ડ"થી સન્માનિત કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સહકારી ક...
મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબર! ટેક્સ બાદ હવે લોનના EMIમાં પણ થઈ શકે ઘટાડો
ભારતીય રિઝર્વ બેંક (RBI) મધ્યમ વર્ગને રાહત આપવાની તૈયારી કરી રહી છે. ઘણા નિષ્ણાતો કહે છે કે, ભારતીય રિઝર્વ બેંક વપરાશ અને તરલતા (લિક્વિડિટી) વધારવા માટે લોનના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. આ ઘટાડો...
Uniform Civil Codeની રજૂઆત પ્રથમ વાર ક્યારે થયેલી? દેશના આ રાજ્યમાં તો 1867થી લાગુ છે કાયદો
યુનિફોર્મ સિવિલ કોડ (UCC), જેને તમે યુનિફોર્મ સિવિલ કોડ તરીકે પણ જાણો છો, તે હાલમાં દેશમાં ઘણો હોબાળો મચાવી રહ્યો છે. કેટલાક લોકો તેના પક્ષમાં ઉભા છે અને સેંકડો દલીલો આપી રહ્યા છે, જ્યારે કેટલાક ત...
વાલોડ માં બજારના રાજા ગ્રુપ દ્વારા ગણેશ જયંતિ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી..
આ ગણેશ જયંતિ માં યુએસએ થી આવેલા ૨ ભાઈઓ યમન બિમલ ભાઈ શાહ અને નિષાદ બિમલ ભાઈ શાહ દ્વારા ગણેશ જયંતિ નિમિત્તે ગણેશજી ની વિશેષ પૂજા અર્ચના કરવાનો લાહવો લીધો હતો.. ગણેશ પુરાણમાં કહ્યું છે એ પ્રમાણે...
હવે ભક્તો 30 મિનિટમાં જ રૂદ્રપ્રયાગથી ભોલેબાબાના દરબારમાં પહોંચશે, કેદારનાથમાં બનશે વિશ્વનો સૌથી લાંબો રોપ-વે
કેદારનાથ સહિત ચારધામની યાત્રા શરૂ થઇ ગઇ છે. ચારધામના યાત્રીઓ માટે આગામી સમયમાં આ યાત્રા વધારે સરળ અને સુવિધાજનક બની જશે. કેન્દ્ર સરકારે કેદારનાથ યાત્રા માટે રોપ-વેની યોજના તૈયાર કરી છે, આ નવ?...