ગૃહમંત્રી અમિત શાહે મહાકુંભમાં અકસ્માત પર શું કહ્યું? નિવેદન બહાર આવ્યું છે
ગૃહમંત્રી અમિત શાહે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે સવારે થયેલી નાસભાગ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે X પર લખ્યું, ‘મહાકુંભમાં થયેલા દુ:ખદ અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું. આ અકસ્માતમા...
‘મહાકુંભની ઘટનાથી ખૂબ જ દુઃખી છું,….’, ભાગદોડની ઘટના બાદ PM મોદીની પહેલી પ્રતિક્રિયા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મહોત્સવ ચાલી રહ્યો છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ત્યારે આજે (29 જાન્યુઆરી 2025)એ મૌની અમ?...
સિદ્ધિવિનાયક મંદિરમાં ડ્રેસ કોડ લાગુ, આવા કપડાં પહેરીને જશો તો નહીં મળે એન્ટ્રી; વાંચો નવા નિયમ
મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર દ્વારા ડ્રેસ કોડ લાગુ કરવાના નિર્ણય અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મંદિરના વ્યવસ્થાપન સમિતિએ જણાવ્યું છે કે ભક્તોએ એવી વસ્ત્ર પરિધાન કરવાન?...
‘તમે અમદાવાદમાં થયેલા કોલ્ડપ્લેની તસવીરો જોઈ હશે…’, કૉન્સર્ટ અંગે બોલ્યા વડાપ્રધાન મોદી
બ્રિટિશ બૅન્ડ કોલ્ડપ્લે ભારતમાં 'મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ' ટૂર કરી રહી છે. તાજેતરમાં તેણે મુંબઈ અને અમદાવાદમાં પર્ફોર્મ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, કોલ્ડપ્લે કૉન્સર્ટની ચર્ચા છેલ્લા ઘણાં મહિન?...
મહાકુંભ દુર્ઘટના અંગે વડાપ્રધાન મોદી ક્ષણે ક્ષણની લઇ રહ્યા છે અપડેટ, CM યોગી સાથે 2 કલાકમાં 3 વખત કરી વાત
મહાકુંભ 2025 દરમિયાન સંગમ ઘાટ પર ભાગદોડ થવાથી ઘણા લોકો ઘાયલ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. મહત્વપૂર્ણ અપડેટ્સ: 🔹 PM મોદી અને CM...
‘અફવાઓ પર ધ્યાન ના આપતા’, મહાકુંભની દુર્ઘટના વચ્ચે CM યોગીની શ્રદ્ધાળુઓને અપીલ
પ્રયાગરાજમાં મહાકુંભ 2025 દરમિયાન ભક્તોની ભારે ભીડ અને નાસભાગ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે શ્રદ્ધાળુઓને વિનંતી કરી છે કે તેઓ કોઈપણ પ્રકારન...
ઈસરોએ રચ્યો ઈતિહાસ! અવકાશમાં રોકેટ લોન્ચ કરી સદી પૂર્ણ કરી, GSLV-F15નું સફળ પ્રક્ષેપણ
ઈસરોએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી રોકેટ લોન્ચિંગ ની સદી પૂરી કરી છે. ISRO એ બુધવારે GSLV GSLV-F15 રોકેટ દ્વારા નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કર્યો. નાવિકમાં બીજી પેઢીના પાંચ ઉપગ્રહોનો સમાવેશ થાય...
શેર માર્કેટની મજબૂત શરૂઆત: સેન્સેક્સ 76000ને પાર, શેરના ભાવ પણ ઊચકાયા
શેરબજારમાં પણ આજે લીલી ઝંડી જોવા મળી હતી. બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ સંવેદી સૂચકાંક સેન્સેક્સ 236 અંક વધીને 76138 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે NSEનો 50 શેરોનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી 69 પોઈન્ટના વધા...
નડિયાદ ખાતે નવનિર્મિત જિલ્લા અને સત્ર ન્યાયાલય બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું
ખેડાની જિલ્લા અને સત્ર કોર્ટની અત્યાધુનિક સુવિધાથી સજ્જ નવનિર્મિત ' ન્યાય મંદિર ' ઇમારતનું ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ અને હાઈકોર્ટનાં ન્યાયાધીશ શ્રીમતી...
ડોલવણ તાલુકામાં વિકાસના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર
ડોલવણ થી ઉનાઈ જતા હાઈવે પર ડોલવણ ડુંગરી ફળિયામાં બનાવવામાં આવેલ બે ગરનાળા ના કામમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું, જેની નોંધ ડોલવણ તાલુકા SO ને થતા આ ગરનાળા તોડીને પાછા નવા બના?...