20 માર્ચે જ કેમ ઉજવાય છે વિશ્વ ચકલી દિવસ? જાણો તેની પાછળનો ઇતિહાસ અને રસપ્રદ વાતો
એક સમય હતો જ્યારે વહેલી સવારે ઉઠતા જ ચકલીઓની મીઠી કિલબિલ કાનમાં પડતી. પણ આજે, શહેરોમાં અને ગામડાઓમાં ચકલીઓની સંખ્યા ઓછી થતી જાય છે. આ પ્યારા પક્ષીને બચાવવા માટે દર વર્ષે 20 માર્ચે વિશ્વ ચકલી દિ?...
શંભુ અને ખાનૌરી બોર્ડર પર ખેડૂતોના તંબુઓ પર બુલડોઝર ચાલ્યું, પંજાબ પોલીસની કાર્યવાહી…
પોલીસે જેસીબી મશીનનો ઉપયોગ કરીને ખેડૂતોને ભગાડ્યા હતા. આ ખેડૂતો તેમની વિવિધ માંગણીઓ અંગે એક વર્ષથી વધુ સમયથી વિરોધ કરી રહ્યા હતા. અગાઉ મોહાલીમાં કેન્દ્રીય પ્રતિનિધિમંડળને મળ્યા પછી પરત ફર?...
UPIનું પ્રચલિત ફીચર ટૂંક સમયમાં કરાશે દૂર, ડિજિટલ ફ્રોડના વધતાં કેસોના કારણે લીધો નિર્ણય
ઓનલાઇન પેમેન્ટમાં અત્યંત પ્રચલિત યુપીઆઇ ટૂંક સમયમાં કલેક્ટ પેમેન્ટ સર્વિસ બંધ કરવા જઈ રહ્યું છે. નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાએ યુપીઆઇ મારફત પેમેન્ટ રિકવેસ્ટ મારફત થતાં ફ્રોડને ?...
આજથી H-1B વિઝામાં મોટો ફેરફાર, જાણી લો ભારતીયો પર શું થશે અસર…
ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો અમેરિકામાં H-1B વિઝા પર કામ કરે છે. આ લોકો માટે મોટા સમાચાર છે. આજથી તેમાં મોટો ફેરફાર થયો છે. ફોરેને લેબર એક્સેસ ગેટવે (FLAG) પોર્ટલ અમેરિકન કંપનીઓને યોગ્ય કર્મચારીઓ?...
ભાવનગરમાં સાંઈબાબાનું ભવ્ય મંદિર, જ્યાં દ્વાદશ જ્યોતિર્લિંગ સાથે શનિદેવના થાય છે દર્શન
ભાવનગર શહેરની મધ્યમાં 44 વર્ષ પહેલા સાંઈબાબાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. જે આજે ધાર્મિકતાની સાથે સામાજિક સેવાના ક્ષેત્રે પણ આગવું નામ ધરાવે છે. મંદિર પરિસરમાં સાંઈબાબા ના મંદિરની સાથે ?...
રેલવેમાં વૃદ્ધ, સગર્ભા અને વિકલાંગોને લોઅર બર્થમાં પ્રાધાન્ય અપાશે, લોકસભામાં કેન્દ્રની જાહેરાત
ભારતીય રેલ્વેએ વરિષ્ઠ નાગરિકો, 45 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ, સગર્ભા મહિલાઓ અને વિકલાંગ મુસાફરો માટે લોઅર બર્થ પ્રદાન કરવાની યોજના અમલમાં મૂકી છે. બુકિંગ દરમિયાન કોઈ ચોક્કસ પસંદગી સૂચવવા...
‘6 મહિનામાં પેટ્રોલ ગાડીઓ જેટલી કિંમતે વેચાશે ઈલેક્ટ્રિક વ્હિકલ…’ નીતિન ગડકરીની મોટી જાહેરાત
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું કે આગામી 6 મહિનામાં દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનો (EVs) ના ભાવ પેટ્રોલ વાહનો જેટલા જ થઈ જશે. નીતિન ગડકરીએ 32મા કન્...
આજનું શેર માર્કેટ ફૂલ રેસમાં, ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટીએ લગાવી છલાંગ, આ 10 શેર બન્યાં રોકેટ
ગુરુવારે સતત ચોથા કારોબારી દિવસે શેરબજારમાં વધારો જોવા મળ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ ખુલતાની સાથે જ 400 થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો અને 75,900 ને પાર કરી ગયો. નેશનલ સ્ટોક એક્?...
નર્મદા પરિક્રમા પૂર્વે નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે. ઉંધાડની અધ્યક્ષતામાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પ્રતિનિધિ અને જિલ્લાના મહત્વના અમલીકરણ અધિકારીઓની પરિક્રમા સંદર્ભે બેઠક યોજાઈ
નર્મદા જિલ્લામાં દર વર્ષે એક મહિનો યોજાતી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો શ્રદ્ધાળુઓ ૧૪ કિ.મી.ની પગપાળા પરિક્રમા કરે છે. દર વર્ષે તેમાં શ્રદ્ધાળુઓની સંખ્યામા?...
કળિયુગમાં આપણી સનાતન ધર્મજગ્યાઓ જ ચમત્કાર છે. – ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા
ઠાકરધામ બાવળિયાળીમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને ચાલતી ભાગવત કથામાં પ્રસંગ સંકીર્તન લાભ મળી રહ્યો છે. આજે અવતાર વર્ણનમાં કૃષ્ણ જન્મ પ્રસંગ સાથે ઠાકરધામ બાવળિયાળી ગોકુળિયું બન્યું ?...